સાધના કરવી હોય તો ક્ષણેક્ષણ આત્મજાગૃતિ રાખવી જોઈએ . આતમા શરીરનાં માધ્યમે જે અનુભવે છે એ વિભાવ અવસ્થા છે . …
Devardhi
-
-
श्रीमद् वीरजिनेशजन्मसुभगं कल्याणकेषूत्तमं चैत्रं शुक्लमयं त्रयोदशदिनं जीयात् सुखैकाश्रयम् | देवेन्द्रो भगवत्-प्रभाव-चलित-स्वीयासनानंदितो यस्मिन् कोटिकदेववृंदसहितः चक्रे सुमेरूत्सवम् ।।१।। धन्या क्षत्रियकुंडभूमिरनघा वीरप्रभोरादिम- …
-
દેવાર્ય , શાતામાં રહેજો અપાપાપુરીથી જૃૃૃંભકગ્રામનો માર્ગ . કુદરતી સામ્રાજ્ય . ચોતરફ પહાડીઓ . બેસુમાર જંગલ . કરોડો કરોડો વૃક્ષો …
-
અક્રિયા સમાધિનો અનાહત નાદ ૧ . દેવાર્ય , અક્રિયા સમાધિ સાધી રહ્યા હતા . ચાર સમાધિ છે : વિજય સમાધિ …
-
તપસ્યા : આહારની ઉપેક્ષા , પાણીની ઉપેક્ષા , શરીરની ઉપેક્ષા વનવગડે વિહરે વીર . ચાર હજાર આઠસો ચોસઠ દિવસની અંતર્યાત્રા …
-
ખીલા કાનમાંથી બહાર ખેંચાયા દેવાર્ય મધ્યમ અપાપા પધાર્યા . કોઈ અનોખો ૠણાનુબંધ આ ભૂમિ સાથે પણ હતો . ગામ બહાર …
-
કાનમાં ખીલા ઠોકાયા દીક્ષા પછીના બાર ચોમાસાં થઈ ચૂક્યાં હતાં . તેરમા ચોમાસાને ઘણીવાર હતી . દેવાર્ય ગામ બહાર કાઉસગ્ગમાં …
-
કૌશાંબીથી નીકળીને સુમંગલ સંનિવેશ આવ્યા . ત્રીજા દેવલોકના ઈન્દ્ર વંદન કરવા આવ્યા . સુખશાતા પૂછી . આગળ સુક્ષેત્ર સંનિવેશ આવ્યા …
-
દેવાર્યનું પારણું થયું ત્યાં દેવોએ પંચ દિવ્ય પ્રગટાવ્યા . આકાશમાં દુંદુભિનાદ થયો . દેવો તુમુલ હર્ષનાદ સાથે નૃત્ય કરવા લાગ્યા …
-
ચંદનાએ કરાવ્યું પારણું મહારાજા શતાનીકની મહત્ત્વાકાંક્ષા ઘણી મોટી રહેતી . રાજ્યનો સીમાડો વિસ્તારવાનો એક પણ મોકો એ ગુમાવતા નહીં . …
