Devardhi

By Jain Vidya Kendra

પાવાપુરી પહોંચ્યા ત્યારે જલમંદિર અને જલમંદિરનું તળાવ ધુમ્મસથી આવૃત્ત હતાં . ન જલમંદિર દેખાઈ રહ્યું હતું , ન તળાવનું પાણી . જાણે જલમંદિર કે તળાવ પાવાપુરીમાં હોય જ નહીં એવો …

0 FacebookTwitterPinterestEmail

૧. રસ્તા પર ગાયનું ધણ ઉતરી આવ્યું હતું . હું પાછળ ચાલતો હતો , ધણ આગળ ચાલી રહ્યું હતું . કોઈ બચ્ચા હતા , કોઈ વૃષભ , બાકીબધી ગાય . …

0 FacebookTwitterPinterestEmail

સવારે છ વાગે દેરાસરમાં પગ મૂક્યો . દેરાસરની રોજીંદી વ્યવસ્થા જોવાનું ગમે . ત્રણ પ્રદક્ષિણા આપતી વખતે નજર ફરી રહી હતી . ગઈકાલે કે આજે , ચાલુ દિવસ હતો. કોઈ …

1 FacebookTwitterPinterestEmail

1853માં અંગ્રેજોએ ભારતમાં પહેલીવાર આગગાડી દોડાવી . 1862માં કલકત્તાથી રાજમહેલ સુધી આગગાડી દોડી હતી . ત્યારનું રાજમહેલ એટલે આજનું ઝારખંડ . ગુજરાતના યાત્રાળુઓ માટે 1888માં જૂનાગઢને અને 1910માં પાલીતાણાને રેલ્વે …

0 FacebookTwitterPinterestEmail

કમ્પાઉન્ડ વોલનો ગેટ પૂરવ તરફ ખૂલે છે . બહાર વિશાળ મેદાન જેવું ચોગાન છે . ચોગાનના સામા છેવાડે કમળનું તળાવ છે. મોસમ હોય ત્યારે આ તળાવમાં હજારો કમળ ઉગે છે …

0 FacebookTwitterPinterestEmail

સામાન્ય રીતે એક પુસ્તકમાં એક જ વિષય હોય છે . ગ્રંથયાત્રામાં અલગ અલગ એકત્રીસ વિષય પર અભ્યાસ પૂર્ણ લેખો રજૂ થયા છે. દરેકે દરેક લેખ પર દેવર્ધિ ગુરુદેવ સાત સાત …

1 FacebookTwitterPinterestEmail

Devardhi

Welcome To Devardhi

Have more than you show
Speak less than you know

a little bit about me -->

Trending Now

।। GuruDev News ।।

गिरिराज सेवा परिवार नागपुर स्नेह मिलन : २१.६.२०२६ वर्धमान नगर नागपुर

ग्रंथ यात्रा पुस्तक का विमोचन २५.६.२०२६ श्री मुनिसुव्रत जिनालय नागपुर

नागपुर से विहार १.७.२०२६ रामदास पेठ से प्रस्थान

जबलपुर नगरप्रवेश १९.७.२०२६

जबलपुर चातुर्मास प्रवेश २६.७.२०२६

Featured

जैन विद्या केन्द्र

Recent Posts

@2025 All Rights Reserved.