Devardhi

By Jain Vidya Kendra

પ્રભુ મહાવીર ત્રીસ વરસ તેરમા ગુણસ્થાનકે રહ્યા . પછી આવ્યું ચૌદમું ગુણસ્થાનક . ચૌદમા ગુણસ્થાનકે અઘાતી કર્મોનો નાશ થયો . ચૌદમા ગુણસ્થાનકે મન યોગ અને વચન યોગ અટક્યા . અવ્યવહાર …

0 FacebookTwitterPinterestEmail

પાવાપુરી પહોંચ્યા ત્યારે જલમંદિર અને જલમંદિરનું તળાવ ધુમ્મસથી આવૃત્ત હતાં . ન જલમંદિર દેખાઈ રહ્યું હતું , ન તળાવનું પાણી . જાણે જલમંદિર કે તળાવ પાવાપુરીમાં હોય જ નહીં એવો …

1 FacebookTwitterPinterestEmail

૧. રસ્તા પર ગાયનું ધણ ઉતરી આવ્યું હતું . હું પાછળ ચાલતો હતો , ધણ આગળ ચાલી રહ્યું હતું . કોઈ બચ્ચા હતા , કોઈ વૃષભ , બાકીબધી ગાય . …

0 FacebookTwitterPinterestEmail

સવારે છ વાગે દેરાસરમાં પગ મૂક્યો . દેરાસરની રોજીંદી વ્યવસ્થા જોવાનું ગમે . ત્રણ પ્રદક્ષિણા આપતી વખતે નજર ફરી રહી હતી . ગઈકાલે કે આજે , ચાલુ દિવસ હતો. કોઈ …

1 FacebookTwitterPinterestEmail

1853માં અંગ્રેજોએ ભારતમાં પહેલીવાર આગગાડી દોડાવી . 1862માં કલકત્તાથી રાજમહેલ સુધી આગગાડી દોડી હતી . ત્યારનું રાજમહેલ એટલે આજનું ઝારખંડ . ગુજરાતના યાત્રાળુઓ માટે 1888માં જૂનાગઢને અને 1910માં પાલીતાણાને રેલ્વે …

0 FacebookTwitterPinterestEmail

કમ્પાઉન્ડ વોલનો ગેટ પૂરવ તરફ ખૂલે છે . બહાર વિશાળ મેદાન જેવું ચોગાન છે . ચોગાનના સામા છેવાડે કમળનું તળાવ છે. મોસમ હોય ત્યારે આ તળાવમાં હજારો કમળ ઉગે છે …

0 FacebookTwitterPinterestEmail

Devardhi

Welcome To Devardhi

Have more than you show
Speak less than you know

a little bit about me -->

Trending Now

।। GuruDev News ।।

गिरिराज सेवा परिवार नागपुर स्नेह मिलन : २१.६.२०२६ वर्धमान नगर नागपुर

ग्रंथ यात्रा पुस्तक का विमोचन २५.६.२०२६ श्री मुनिसुव्रत जिनालय नागपुर

नागपुर से विहार १.७.२०२६ रामदास पेठ से प्रस्थान

जबलपुर नगरप्रवेश १९.७.२०२६

जबलपुर चातुर्मास प्रवेश २६.७.२०२६

👁 Total Visitors Loading...

Total Visitor

3800018
Total views : 42

Featured

जैन विद्या केन्द्र

Recent Posts

@2025 All Rights Reserved.