૧. રસ્તા પર ગાયનું ધણ ઉતરી આવ્યું હતું . હું પાછળ ચાલતો હતો , ધણ આગળ ચાલી રહ્યું હતું . …
devardhiadmin
-
-
સવારે છ વાગે દેરાસરમાં પગ મૂક્યો . દેરાસરની રોજીંદી વ્યવસ્થા જોવાનું ગમે . ત્રણ પ્રદક્ષિણા આપતી વખતે નજર ફરી રહી …
-
1853માં અંગ્રેજોએ ભારતમાં પહેલીવાર આગગાડી દોડાવી . 1862માં કલકત્તાથી રાજમહેલ સુધી આગગાડી દોડી હતી . ત્યારનું રાજમહેલ એટલે આજનું ઝારખંડ …
-
કમ્પાઉન્ડ વોલનો ગેટ પૂરવ તરફ ખૂલે છે . બહાર વિશાળ મેદાન જેવું ચોગાન છે . ચોગાનના સામા છેવાડે કમળનું તળાવ …
-
સામાન્ય રીતે એક પુસ્તકમાં એક જ વિષય હોય છે . ગ્રંથયાત્રામાં અલગ અલગ એકત્રીસ વિષય પર અભ્યાસ પૂર્ણ લેખો રજૂ …
-
પાર્શ્વનાથ ભગવાનનાં કેવળજ્ઞાન કલ્યાણકનો દિવસ છે ફાગણ વદ ચોથ . પાર્શ્વનાથ ભગવાનનાં કેવળજ્ઞાન કલ્યાણકની ભૂમિ છે બનારસ . મહા સુદ …
-
એક એવી જગ્યા છે જ્યાં શહેર જ નહોતું ત્યાં શહેર બને છે , એ એવું શહેર છે જ્યાં જૈન ઘર …
-
Gujarati
રામાયણકાળનું જાબાલિપુરમ્ , આજનું જબલપુર : શ્રી શીતલનાથ ભગવાન્ બસ્સો વરસ પૂર્વે મુલતાન – પાકિસ્તાનથી પધાર્યા છે
૧. નર્મદા અમદાવાદથી સુરતનો વિહાર કરનારા ગુરુભગવંતોને ભરૂચ પાસે નર્મદા મળે છે . ઊંચા પુલ પરથી નર્મદા જોતી વખતે ધવલ …
-
૧. રામટેક નાગપુર ઓરેન્જ સિટી તરીકે મશહૂર છે . નાગપુર ભારતમાં તેરમા ક્રમાંકે છે , મહારાષ્ટ્રમાં તૃતીય ક્રમાંકે છે અને …
-
- 1
- 2
