પક્ખી સૂત્ર . નાનકડો ગ્રંથ. સાડાત્રણસો ગાથા. આજકાલ કેટલાય બાળમુનિઓ એક જ દિવસમાં કંઠસ્થ કરી લે છે. શું આ ગ્રંથ ખરેખર નાનો છે ? જવાબમાં
બૃહત્ સંગ્રહણી ગ્રંથ : વિશ્વ સ્વરૂપ ચિંતનની વિરાટ અનુભૂતિ
( પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રીમદ્વિજય રત્નાચલ સૂરીશ્વરજી મહારાજાએ શ્રી બૃહત્ સંગ્રહણી ગ્રંથનું ગુજરાતી અનુવાદ અને સંક્ષિપ્ત વિવેચન સાથેનું નવીન સંપાદન આપીને સકલ શ્રી સંઘ પર ઘણો
વિષાદયોગ : न कृतं सुकृतं किंचित् અને तं निंदे तं च गरिहामि
( મારો પ્રિય યોગ આ વિષય પર એક ગ્રંંથ સંપાદિત થઈ રહ્યો છે જેમાં અલગ અલગ સમુદાયના મહાત્માઓએ પોતાના પ્રિય યોગ વિશે લેખ લખ્યો છે
પ્રયાગરાજ પહોંચ્યો નહીં એનો એળે ગયો અવતાર : આદિનાથ દાદાની કૈવલ્યભૂમિ છે પુરિમતાલ તીર્થ
૧ . આ તીર્થ જૈનોને યાદ નથી આદિનાથ ભગવાનના ભક્તો સમગ્ર વિશ્વમાં કેટલા હશે આ પ્રશ્ન પૂછવામાં આવે તો જવાબમાં લાખો લાખો ભક્તોનાં નામ જમા
કથાઓનો કુબેર ખજાનો : કૌશાંબી
૧ . વસુધારા ગામ : ધનપુર ગામ કૌશાંબી નગરીનું નામ વસુધારા વિદ્યા સ્તોત્રમાં વાંચવા મળે છે . એમાં કૌશાંબીનું અને ઘોષિત આરામનું પણ નામ છે
શાલિભદ્રજીનું કથાનક
૧ . સંગમકુમારની ખીર શ્રી શાલિભદ્રજીની કથા રાજગૃહી નગરીથી શરૂ થાય છે . નગરીની બહાર શાલિગ્રામ નામનું એક નાનું ગામ છે . ત્યાં એક પશુપાલક
ધન્નાજીનું કથાનક
૧ . દત્તકુમારની ખીર ધન્નાજીની કથાનો પ્રારંભ પ્રતિષ્ઠાનપુર શહેરથી થાય છે . શહેરની બહાર ગરીબોની વસ્તિમાં એક ઝૂંપડી છે . એમાં મા દીકરો રહે છે
કૌશાંબી તીર્થ : પુરાતાત્ત્વિક ભૂમિ
૧ . કાવ્યની કલ્પનામાં યમુના કૌશાંબી કાલે પહોંચવાનું થશે . આજે એક માર્ચ(૨૦૨૩)ની સવારે યમુના પરના સેતુને પાર કર્યો ત્યારે મોટા અક્ષરે લખાયેલા कौशांबी जनपद
તમે ભદ્દિલપુરની યાત્રા કરી છે ? આ શીતલનાથ પ્રભુનાં ચાર કલ્યાણકની ભૂમિ છે .
૧ . ૩૦૦૦ યાત્રાળુઓની ભૂમિ અમદાવાદ , મુંબઈ , સુરત , વડોદરા જેવા શહેરોમાં એક દિવસના કાર્યક્રમમાં ૩૦૦૦ જૈનો ભેગા થઈ જાય એ બહુ સહેલું
આ અધ્યાત્મસિદ્ધ મહાપુરુષે વીસ અસમાધિસ્થાનોને પરાજય આપ્યો હતો
સાધના કરવી હોય તો ક્ષણેક્ષણ આત્મજાગૃતિ રાખવી જોઈએ . આતમા શરીરનાં માધ્યમે જે અનુભવે છે એ વિભાવ અવસ્થા છે . આત્મા કર્મ ઉદયની પરતંત્રતા હેઠળ
।। क्षत्रियकुंड तीर्थ प्रतिष्ठा प्रशस्ति: ।।
श्रीमद् वीरजिनेशजन्मसुभगं कल्याणकेषूत्तमं चैत्रं शुक्लमयं त्रयोदशदिनं जीयात् सुखैकाश्रयम् | देवेन्द्रो भगवत्-प्रभाव-चलित-स्वीयासनानंदितो यस्मिन् कोटिकदेववृंदसहितः चक्रे सुमेरूत्सवम् ।।१।। धन्या क्षत्रियकुंडभूमिरनघा वीरप्रभोरादिम- श्वासोच्छ्वास-सुगंध-बंधुर-मरूद्-धाराभिरालिंगिता । भक्तैर्भारतदेशराज्यनगरग्रामेषु वीरोत्सवो यः
વનવગડે વિહરે વીર . ૩૬
દેવાર્ય , શાતામાં રહેજો અપાપાપુરીથી જૃૃૃંભકગ્રામનો માર્ગ . કુદરતી સામ્રાજ્ય . ચોતરફ પહાડીઓ . બેસુમાર જંગલ . કરોડો કરોડો વૃક્ષો અને એમની હજારો જાતિ .
વનવગડે વિહરે વીર . ૩૫
અક્રિયા સમાધિનો અનાહત નાદ ૧ . દેવાર્ય , અક્રિયા સમાધિ સાધી રહ્યા હતા . ચાર સમાધિ છે : વિજય સમાધિ , આનંદ સમાધિ , સત્
વનવગડે વિહરે વીર . ૩૪
તપસ્યા : આહારની ઉપેક્ષા , પાણીની ઉપેક્ષા , શરીરની ઉપેક્ષા વનવગડે વિહરે વીર . ચાર હજાર આઠસો ચોસઠ દિવસની અંતર્યાત્રા . ઉપવાસ કર્યા ચાર હજાર
વનવગડે વિહરે વીર ૩૩.૨
ખીલા કાનમાંથી બહાર ખેંચાયા દેવાર્ય મધ્યમ અપાપા પધાર્યા . કોઈ અનોખો ૠણાનુબંધ આ ભૂમિ સાથે પણ હતો . ગામ બહાર ઉદ્યાનમાં ધ્યાનસ્થ . ઉપવાસનાં પારણાનો
વનવગડે વિહરે વીર : ૩૩.૧
કાનમાં ખીલા ઠોકાયા દીક્ષા પછીના બાર ચોમાસાં થઈ ચૂક્યાં હતાં . તેરમા ચોમાસાને ઘણીવાર હતી . દેવાર્ય ગામ બહાર કાઉસગ્ગમાં ઊભા રહ્યા . જંગલ હતું
વનવગડે વિહરે વીર . ૩૨
કૌશાંબીથી નીકળીને સુમંગલ સંનિવેશ આવ્યા . ત્રીજા દેવલોકના ઈન્દ્ર વંદન કરવા આવ્યા . સુખશાતા પૂછી . આગળ સુક્ષેત્ર સંનિવેશ આવ્યા . ચોથા દેવલોકના ઈન્દ્ર વંદન
વનવગડે વિહરે વીર : ૩૧.૪
દેવાર્યનું પારણું થયું ત્યાં દેવોએ પંચ દિવ્ય પ્રગટાવ્યા . આકાશમાં દુંદુભિનાદ થયો . દેવો તુમુલ હર્ષનાદ સાથે નૃત્ય કરવા લાગ્યા . સુવર્ણમુદ્રાઓની વર્ષા થઈ .
વનવગડે વિહરે વીર : ૩૧.૩
ચંદનાએ કરાવ્યું પારણું મહારાજા શતાનીકની મહત્ત્વાકાંક્ષા ઘણી મોટી રહેતી . રાજ્યનો સીમાડો વિસ્તારવાનો એક પણ મોકો એ ગુમાવતા નહીં . કોઈ રાજા નબળો પડે તેને
વનવગડે વિહરે વીર : ૩૧.૨
નંદા અને મૃગાવતી યમુના નદીના તીરે કૌશાંબીનો કિલ્લો દેવનગરીના સોનેરી ગઢ જેવો જાજરમાન લાગતો . નગરીનું ઐશ્વર્ય અફાટ હતું . ભારતદેશના એકેક શહેરમાં અને ગામમાં
વનવગડે વિહરે વીર . ૩૧.૧
કૌશાંબી : પાંચ મહિના , પચીસ દિવસ દેવાર્ય ભોગપુર આવ્યા . ધ્યાનસ્થ બન્યા . માહેન્દ્ર નામનો એક ક્ષત્રિય , ખજૂરીના દંડાથી દેવાર્યને મારવા આવ્યો .
વનવગડે વિહરે વીર . ૩૦
સુંસુમારપુર : દેવરાજ અને ચમર ઈન્દ્ર વૈશાલીથી શ્રાવસ્તી સુધીનો વિસ્તાર ભગ્ગ દેશ તરીકે ઓળખાતો . સુંસુમાર પુર આ દેશની રાજધાની ગણાતું . દેવાર્ય વૈશાલીથી નીકળીને
વનવગડે વિહરે વીર . ૨૯
અગિયારમું ચોમાસું : જીરણ શ્રેષ્ઠી દેવાર્યનો વિહાર અવિરત ચાલતો રહ્યો . દેવતાઓ સંગમની દુષ્ટ હરકતોથી ત્રસ્ત હતા . એના ઉપસર્ગો પૂરા થયા તે પછી અલગ
વનવગડે વિહરે વીર : ૨૮.૫
દેવાર્ય ત્રણ ઉપવાસ કરી પારણું કરવાના હતા . સંગમે ચોથા દિવસે દેવાર્યને પારણું કરવા ન દીધું . દેવાર્ય ભિક્ષા લેવા નીકળ્યા , સૂઝતી ગોચરી લેવાની
વનવગડે વિહરે વીર ૨૮.૪
સવારે દેવાર્ય ત્યાંથી નીકળ્યા . સંગમે જોયું . એને થયું કે દેવાર્યને દુઃખથી થાકેલા જોઉં નહીં ત્યારસુધી મારી પ્રતિજ્ઞા પૂર્ણ ન થાય . એણે દેવાર્યના
વનવગડે વિહરે વીર ૨૮.૩
એ એક રાતમાં દેવાર્યે વીસ ઉપસર્ગો જોયા .૧ .આકાશમાંથી અપરિસીમ ધૂળનો વરસાદ થયો . દેવાર્ય પૂરેપૂરા ધૂળમાં ઢંકાઈ ગયા . દેવાર્યના મોઢાપર અને નાકપર ધૂળના
વનવગડે વિહરે વીર : ૨૮.૨
` દેવતાઓને મનુષ્યની સામે લાચાર બતાવો છો ? શું મનુષ્ય , દેવતાથી પણ વધુ શક્તિશાળી હોય છે ? શું દેવતાઓ , મનુષ્યની સામે કમજોર પડે
વનવગડે વિહરે વીર : ૨૮.૧
સંગમ દેવના ભયાનક ઉપસર્ગ દેવાર્ય ફરીવાર અનાર્યભૂમિમાં પધાર્યા . દૃઢભૂમિ રાજ્ય . પેઢાલ ગામ . પેઢાલા ઉદ્યાન . પોલાસ ચૈત્ય . દેવાર્યે ત્રણ ઉપવાસનો સંકલ્પ
વનવગડે વિહરે વીર . ૨૭
ત્રણ પ્રતિમાઓ : ભદ્રા , મહાભદ્રા , સર્વતોભદ્રા દેવાર્ય ચોમાસા બાદ , સાનુલબ્ધિક નામનાં ગામે પધાર્યા . દેવાર્યે અહીં શુભ્ર એકાંતમાં ત્રણ પ્રતિમાની સાધના કરી
વનવગડે વિહરે વીર . ૨૬
અવધિજ્ઞાની આનંદ દેવાર્ય ગંડકી નદીથી નીકળીને વાણિજ્ય ગ્રામ પધાર્યા . અહીં એક શ્રાવક મોટી સાધના કરતો હતો . આનંદ એનું નામ . એ પાર્શ્વપ્રભુનો ભક્ત
વનવગડે વિહરે વીર . ૨૫
ગંડકી નદીના તીરે દેવાર્ય વૈશાલી નગરી પધાર્યા . વૈશાલીના રાજા શંખે દેવાર્યનો ઘણો બધો આદર સત્કાર કર્યો . દેવાર્યની આસપાસ આખું શહેર ઉમટી પડ્યું .
વનવગડે વિહરે વીર ( ૨૪.૩ )
ગોશાળો મોટી મજાક ઉડાવી રહ્યો છે તે તાપસને સમજાયું . ગોશાળો પાક્કો અટકચાળીયો હતો . તેણે ટીખળ કરવાનું ચાલુ રાખ્યું છતાં તાપસ મૌન હતો એમાં
વનવગડે વિહરે વીર ( ૨૪.૨)
એ ક્ષણે ગોશંખીપુત્ર મૂંઝાયો પણ અટક્યા વિના તે રૂપાંગના પાસે પહોંચ્યો . એ રૂપવર્ગિતાએ વિલાસી હરકતો શરૂ કરી . ગોશંખીપુત્રને મનમાં બીજી જ ખદબદ થતી
ઇકિગાઈ : જવાબદાર બનવાનો ચારસૂત્રી ફોર્મ્યુલા
ઇકિગાઈ લેખક : રાજ ગોસ્વામી / પૅજ : ૧૭૧ તમે જે કામ કરો છો તેમાં તમે ખુશ છો કે નહીં , આ પ્રશ્નનો જવાબ તમારા
વનવગડે વિહરે વીર ( ૨૪.૧ )
શીતલેશ્યા અને તેજોલેશ્યા – ૧ કૂર્મગ્રામમાં વૈશિકાયન તાપસ આવ્યો હતો . લાંબી એની જટા હતી . શાંત એનો સ્વભાવ હતો . ઉગ્ર એની તપસ્યા હતી
વનવગડે વિહરે વીર ( ૨૩.૨ )
નવમું ચોમાસું એકદમ કપરું રહ્યું – ૨ સૌથી ભારે દુઃખની વાત ચોમાસાની હતી . અત્યાર સુધી દેવાર્યે જેટલા ચોમાસાં કર્યા એમાં રહેવાની જગ્યા સારી મળી
વનવગડે વિહરે વીર ( ૨૩.૧)
નવમુું ચોમાસું એકદમ કપરું હતું – ૧ દેવાર્યનું વ્યક્તિત્વ સુખમય , આનંદમય હતું . દેવાર્ય પ્રસન્ન જ રહે અને પ્રસન્ન જ દેખાય . એનો મતલબ
64 સમરહિલ : પ્રાચીન સંપર્ક વિદ્યાની શોધમાં નીકળેલા પ્રોફેસરની કથા
છેલ્લા થોડા દિવસો એક કથાના સંગમાં વીત્યા . કથાનું નામ : 64 સમરહિલ . લેખક : ધૈવત ત્રિવેદી . પૃષ્ઠ સંખ્યા : ૪૬૫ . અવારનવાર
વનવગડે વિહરે વીર ( ૨૨ )
પ્રયાગ . ગંગા અને જમના નદીનો ભવ્ય સંગમ . આંખોને આંજી દેનારો નઝારો . લાખો કરોડો વૈદિક ભક્તોની અવરજવરે આ તીર્થને ધમધમતું રાખ્યું હતું .
प्राचीन कला संपदा : ओस्ट्रेलिया से प्रत्यर्पण हो रहा है और बोधगया में उपेक्षा हो रही है
आज के दैनिक भास्कर में दो खबरें छपी हैं । एक खबर , ऑस्ट्रेलिया की केनबरा आर्ट गैलरी , भारत की कुछ पुरानी कलाकृति ,
વનવગડે વિહરે વીર . ૨૨
પ્રકરણ ૨૨ . મારગ ચલત ચલત ૧ .વિહાર થયો . નવો મુકામ આવ્યો અને ગોશાળાના છબરડા શરૂ થઈ ગયા . દેવાર્યે કુંડ સંનિવેશમાં , વાસુદેવ
વનવગડે વિહરે વીર . ૨૧
પ્રકરણ ૨૧ . સુખદ શેષકાળ અને સાતમું ચોમાસું છઠ્ઠા ચોમાસા પૂર્વે ગોશાળો દેવાર્ય પાસે આવી પહોંચ્યો હતો . એણે દેવાર્યના પગમાં પડીને કેટલીયવાર માફી માંગી
खाली है मेरी झोली
खाली है मेरी झोली उस को तूं कृपा से भर देमेरी प्रार्थना को सुन ले मेरी नैया पार कर देमेरे सारे दुःख हर दे मेरे
आज से मैं श्री उवसग्गहरं दादा की छत्रछाया में हूँ : चातुर्मास प्रवेश का प्रवचन
भारतीय संस्कृति में अजामिल की कथा प्रसिद्ध है . अजामिल विचित्र आदमी था . गुस्सैल . कंजूस . स्वार्थी . शिकारी . हिंसक . आचार
વનવગડે વિહરે વીર ( ૨૦.૪)
૧ . બિભેલક યક્ષ વિહાર કરી ગ્રામક , ગામે પહોંચ્યા . સીમા પર હતું . બિભેલક ઉદ્યાન , ત્યાં હતું બિભેલક યક્ષનું મંદિર . દેવાર્ય
વનવગડે વિહરે વીર (૨૦.૩)
પ્રકરણ . ૨૦.૩દેવાર્ય અને દેવરાજ વચ્ચેનો મીઠો મતભેદ દેવાર્ય વિશાલાપુરી આવ્યા . લુહારશાળામાં સ્થિરતા . એના માલિકનું ઘર ઘણે દૂર હતું . એ છ મહિનાથી
વનવગડે વિહરે વીર ( ૨૦.૨)
ગોશાળાએ કર્યો દેવાર્યનો બહિષ્કાર વિહાર કર્યો . રસ્તે બે મારગ આવ્યા. એક વૈશાલીનો . બીજો રાજગૃહીનો . દેવાર્ય પળભર ઊભા રહ્યા . કયો માર્ગ લેવો
વનવગડે વિહરે વીર (૧૯.૪)
દેવાર્યે અવધિજ્ઞાનનો ઉપયોગ કરી વિચાર્યું : વધારે ઉપસર્ગો સહેવા જરૂરી છે . અત્યાર સુધી જે તકલીફો આવી તે સાધારણ હતી . મોટી તકલીફો આવે એ
વનવગડે વિહરે વીર (૧૯.૩)
પાંચમા વરસનું કથાનક : ત્રણ અજીબ ઘટનાઓ ( ૧ )ગોશાળાને જંપ નહોતો . ગામનાં નાનાં બાળકો વાસુદેવમંદિરનાં ચોગાનમાં રમવા આવ્યાં . તેમને ગોશાળો ભૂતનો દેખાવ
વનવગડે વિહરે વીર ( ૧૮.૨ )
ચોથા ચોમાસાનું કથાનક : ગોશાળો રે ગોશાળો દેવાર્ય , કુમાર સંનિવેશ પધાર્યા . ચંપક રમણીય ઉદ્યાનમાં સ્થિરતા ધારણ કરી . કાઉસગ્ગ ધાર્યો . ગોશાળો ગામમાં
વનવગડે વિહરે વીર (૧૮.૧)
ચોથા વરસનું કથાનક૧૮ . ગોશાળો રે ગોશાળો તૃતીય ચાતુર્માસ બાદ તુરંત દેવાર્ય કાલાક સંનિવેશ પધાર્યા . બીજા સાઠ ઉપવાસનું પારણું ક્યારે , કોણે કરાવ્યું એની
વનવગડે વિહરે વીર (૧૭)
પ્રકરણ ૧૭ . ત્રીજું ચોમાસું કાર્તિકી પૂનમે જ દેવાર્યે નાલંદાથી વિહાર કર્યો . કોલ્લાક સંનિવેશમાં પધાર્યા . બહુલ બ્રાહ્મણનાં ઘેર તે દિવસે બ્રહ્મ ભોજન હતું
વનવગડે વિહરે વીર (૧૬.૩)
બીજા વરસનું કથાનક : રેતીમાં પગલાં જોશીએ ઝોળી ફેલાવી . દેવરાજને મના કોણ કરે ? દેવરાજ એની ઝોળીને સાચા સોનાના દાગીનાઓથી ભરી દીધી . દેવરાજે
વનવગડે વિહરે વીર (૧૬.૨)
બીજા વરસનું કથાનક : રેતીમાં પગલાં પગલાંનો પીછો કરતો કરતો એ દેવાર્ય સુધી પહોંચ્યો . દેવાર્યનાં સામુદ્રિક લક્ષણો અદ્ભુત હતા . જોતાવેંત સમજાય કે આ
વનવગડે વિહરે વીર (૧૫.૩)
બીજા વરસનું કથાનક : કંબલ સંબલે નાવ બચાવી હા , તેઓ દેવતા જ હતા . કંબલ સંબલ તેમનું નામ . તેઓ નાગકુમારના દેવ હતા .
વનવગડે વિહરે વીર (૧૫.૨)
બીજા વરસનું કથાનક : કંબલ સંબલે નાવ બચાવી હિમાલયમાં ગંગોત્રીનાં સ્થાને ગંગાની ધાર સાવ નાની છે પણ ધીમે ધીમે એ જગદ્-ગંગા બનીને ચારેકોર ફેલાઈ જાય
વનવગડે વિહરે વીર (૧૪.૩)
બીજા વરસનું કથાનક : બુજ્ઝ બુજ્ઝ ચંડકોસિયા જોકે , સ્થિરતા એને ભારે પડી હતી . દેવાર્ય , દૃષ્ટિવિષ સર્પના રસ્તે ગયા હતા તે જોનારા ગોવાળો
વનવગડે વિહરે વીર ( ૧૪.૨)
બીજા વરસનું કથાનક : બુજ્ઝ બુજ્ઝ ચંડકોસિયા દેવાર્ય બોલ્યા હતા . સૌપ્રથમ દેવાર્યે સર્પરાજને તેના ત્રણ પૂર્વભવ સંભળાવ્યા હતા . દેવાર્યે પ્રાકૃતભાષામાં બે ગાથા ફરમાવી
વનવગડે વિહરે વીર (૧૪.૧)
બીજા વરસનું કથાનક : બુજ્ઝ બુજ્ઝ ચંડકોસિયા દૃષ્ટિવિષ સર્પનો રોજીંદો ક્રમ હતો . એ વારંવાર જંગલમાં ફરવા નીકળતો . ત્રણ ચક્કર સવારે લગાવતો . ત્રણ
વનવગડે વિહરે વીર (૧૩.૩)
બીજા વરસનું કથાનક : મહાસર્પના ત્રણ પૂર્વભવોની યાત્રા ગૌભદ્ર ઉતાવળે પોતાનાં ગામે પહોંચ્યો . ઘરઆંગણે આવીને તેણે જોયું તો ઘરના દરવાજા બંધ . આંગણું વેરાન
વનવગડે વિહરે વીર (૧૩.૨)
બીજા વરસનું કથાનક : સર્પરાજના ત્રણ પૂર્વભવોની યાત્રા સિદ્ધપુરુષ અને ગૌભદ્ર બનારસના રસ્તે આગળ ચાલ્યા . ગૌભદ્રે ચંદ્રલેખા સાથે વિલાસ પ્રવૃત્તિ નથી કરી તે જાણ્યા
વનવગડે વિહરે વીર (૧૩.૧)
બીજા વરસનું કથાનક : સર્પરાજના ત્રણ પૂર્વભવોની યાત્રા દેવાર્ય આ સર્પના પૂર્વભવોને જાણતા હતા . દેવાર્યને આ સર્પમાં એક ભવ્ય આત્મા દેખાતો હતો . એનો
વનવગડે વિહરે વીર (૧૨.૧)
બીજા વરસનું કથાનક : સર્પરાજની દૃષ્ટિજ્વાળા દેવાર્ય વનવગડે વિહરી રહ્યા હતા . ચારેકોર જંગલ છવાયેલું રહેતું . રસ્તો ન જડે એવી ગહન ઝાડીઓમાં દેવાર્ય જતા
વનવગડે વિહરે વીર (૧૧.૩)
બીજાં વરસનું કથાનક :અચ્છંદક : અસૂયા અને અપ્રીતિ ગામવાસીઓને અચરજ થયું . સિદ્ધાર્થે જણાવેલી જગ્યાએ ગામવાસીઓએ ખોદાણ કર્યું તો જાનવરનાં હાડકાં નીકળી આવ્યાં . ગામવાસીઓને
વનવગડે વિહરે વીર (૧૧.૨)
બીજા વરસનું કથાનક :અચ્છંદક : અસૂયા અને અપ્રીતિ ‘ આ ઘાસનું તણખલું મારા દ્વારા તૂટશે કે નહીં ? ‘ અચ્છંદકે બે હાથની આંગળીઓ દ્વારા ઘાસનું