પક્ખી સૂત્ર : શ્રમણધર્મની આત્મચિંતન યાત્રા

પક્ખી સૂત્ર . નાનકડો ગ્રંથ. સાડાત્રણસો ગાથા. આજકાલ કેટલાય બાળમુનિઓ એક જ દિવસમાં કંઠસ્થ કરી લે છે. શું આ ગ્રંથ ખરેખર નાનો છે ? જવાબમાં

Read More

Share

બૃહત્ સંગ્રહણી ગ્રંથ : વિશ્વ સ્વરૂપ ચિંતનની વિરાટ અનુભૂતિ

( પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રીમદ્વિજય રત્નાચલ સૂરીશ્વરજી મહારાજાએ શ્રી બૃહત્ સંગ્રહણી ગ્રંથનું ગુજરાતી અનુવાદ અને સંક્ષિપ્ત વિવેચન સાથેનું નવીન સંપાદન આપીને સકલ શ્રી સંઘ પર ઘણો

Read More

Share

વિષાદયોગ : न कृतं सुकृतं किंचित् અને तं निंदे तं च गरिहामि

( મારો પ્રિય યોગ આ વિષય પર એક ગ્રંંથ સંપાદિત થઈ રહ્યો છે જેમાં અલગ અલગ સમુદાયના મહાત્માઓએ પોતાના પ્રિય યોગ વિશે લેખ લખ્યો છે

Read More

Share

પ્રયાગરાજ પહોંચ્યો નહીં એનો એળે ગયો અવતાર : આદિનાથ દાદાની કૈવલ્યભૂમિ છે પુરિમતાલ તીર્થ

 ૧ . આ તીર્થ જૈનોને યાદ નથી આદિનાથ ભગવાનના ભક્તો સમગ્ર વિશ્વમાં કેટલા હશે આ પ્રશ્ન પૂછવામાં આવે તો જવાબમાં લાખો લાખો ભક્તોનાં નામ જમા

Read More

Share

કથાઓનો કુબેર ખજાનો : કૌશાંબી

૧ . વસુધારા ગામ : ધનપુર ગામ  કૌશાંબી નગરીનું નામ વસુધારા વિદ્યા સ્તોત્રમાં વાંચવા મળે છે . એમાં કૌશાંબીનું અને ઘોષિત આરામનું પણ નામ છે

Read More

Share

શાલિભદ્રજીનું કથાનક

૧ . સંગમકુમારની ખીર  શ્રી શાલિભદ્રજીની કથા રાજગૃહી નગરીથી શરૂ થાય છે . નગરીની બહાર શાલિગ્રામ નામનું એક નાનું ગામ છે . ત્યાં એક પશુપાલક

Read More

Share

ધન્નાજીનું કથાનક

૧ . દત્તકુમારની ખીર  ધન્નાજીની કથાનો પ્રારંભ પ્રતિષ્ઠાનપુર શહેરથી થાય છે . શહેરની બહાર ગરીબોની વસ્તિમાં એક ઝૂંપડી છે . એમાં મા દીકરો રહે છે

Read More

Share

કૌશાંબી તીર્થ : પુરાતાત્ત્વિક ભૂમિ

૧ . કાવ્યની કલ્પનામાં યમુના કૌશાંબી કાલે પહોંચવાનું થશે . આજે એક માર્ચ(૨૦૨૩)ની સવારે યમુના પરના સેતુને પાર કર્યો ત્યારે મોટા અક્ષરે લખાયેલા कौशांबी जनपद

Read More

Share

તમે ભદ્દિલપુરની યાત્રા કરી છે ? આ શીતલનાથ પ્રભુનાં ચાર કલ્યાણકની ભૂમિ છે .

૧ . ૩૦૦૦ યાત્રાળુઓની ભૂમિ   અમદાવાદ , મુંબઈ , સુરત , વડોદરા જેવા શહેરોમાં એક દિવસના કાર્યક્રમમાં ૩૦૦૦ જૈનો ભેગા થઈ જાય એ બહુ સહેલું

Read More

Share

આ અધ્યાત્મસિદ્ધ મહાપુરુષે વીસ અસમાધિસ્થાનોને પરાજય આપ્યો હતો

સાધના કરવી હોય તો ક્ષણેક્ષણ આત્મજાગૃતિ રાખવી જોઈએ . આતમા શરીરનાં માધ્યમે જે અનુભવે છે એ વિભાવ અવસ્થા છે . આત્મા કર્મ ઉદયની પરતંત્રતા હેઠળ

Read More

Share

।। क्षत्रियकुंड तीर्थ प्रतिष्ठा प्रशस्ति: ।।

  श्रीमद् वीरजिनेशजन्मसुभगं कल्याणकेषूत्तमं चैत्रं शुक्लमयं त्रयोदशदिनं जीयात् सुखैकाश्रयम् |  देवेन्द्रो भगवत्-प्रभाव-चलित-स्वीयासनानंदितो यस्मिन् कोटिकदेववृंदसहितः चक्रे सुमेरूत्सवम् ।।१।। धन्या क्षत्रियकुंडभूमिरनघा वीरप्रभोरादिम- श्वासोच्छ्वास-सुगंध-बंधुर-मरूद्-धाराभिरालिंगिता । भक्तैर्भारतदेशराज्यनगरग्रामेषु वीरोत्सवो यः

Read More

Share

વનવગડે વિહરે વીર . ૩૬

દેવાર્ય , શાતામાં રહેજો અપાપાપુરીથી જૃૃૃંભકગ્રામનો માર્ગ . કુદરતી સામ્રાજ્ય . ચોતરફ પહાડીઓ . બેસુમાર જંગલ . કરોડો કરોડો વૃક્ષો અને એમની હજારો જાતિ .

Read More

Share

વનવગડે વિહરે વીર . ૩૪

તપસ્યા : આહારની ઉપેક્ષા , પાણીની ઉપેક્ષા , શરીરની ઉપેક્ષા વનવગડે વિહરે વીર . ચાર હજાર આઠસો ચોસઠ દિવસની અંતર્યાત્રા . ઉપવાસ કર્યા ચાર હજાર

Read More

Share

વનવગડે વિહરે વીર ૩૩.૨

ખીલા કાનમાંથી બહાર ખેંચાયા દેવાર્ય મધ્યમ અપાપા પધાર્યા . કોઈ અનોખો ૠણાનુબંધ આ ભૂમિ સાથે પણ હતો . ગામ બહાર ઉદ્યાનમાં ધ્યાનસ્થ . ઉપવાસનાં પારણાનો

Read More

Share

વનવગડે વિહરે વીર : ૩૩.૧

કાનમાં ખીલા ઠોકાયા દીક્ષા પછીના બાર ચોમાસાં થઈ ચૂક્યાં હતાં . તેરમા ચોમાસાને ઘણીવાર હતી . દેવાર્ય ગામ બહાર કાઉસગ્ગમાં ઊભા રહ્યા . જંગલ હતું

Read More

Share

વનવગડે વિહરે વીર . ૩૨

કૌશાંબીથી નીકળીને સુમંગલ સંનિવેશ આવ્યા . ત્રીજા દેવલોકના ઈન્દ્ર વંદન કરવા આવ્યા . સુખશાતા પૂછી . આગળ સુક્ષેત્ર સંનિવેશ આવ્યા . ચોથા દેવલોકના ઈન્દ્ર વંદન

Read More

Share

વનવગડે વિહરે વીર : ૩૧.૪

દેવાર્યનું પારણું થયું ત્યાં દેવોએ પંચ દિવ્ય પ્રગટાવ્યા . આકાશમાં દુંદુભિનાદ થયો . દેવો તુમુલ હર્ષનાદ સાથે નૃત્ય કરવા લાગ્યા . સુવર્ણમુદ્રાઓની વર્ષા થઈ .

Read More

Share

વનવગડે વિહરે વીર : ૩૧.૩

ચંદનાએ કરાવ્યું પારણું મહારાજા શતાનીકની મહત્ત્વાકાંક્ષા ઘણી મોટી રહેતી . રાજ્યનો સીમાડો વિસ્તારવાનો એક પણ મોકો એ ગુમાવતા નહીં . કોઈ રાજા નબળો પડે તેને

Read More

Share

વનવગડે વિહરે વીર : ૩૧.૨

નંદા અને મૃગાવતી યમુના નદીના તીરે કૌશાંબીનો કિલ્લો દેવનગરીના સોનેરી ગઢ જેવો જાજરમાન લાગતો . નગરીનું ઐશ્વર્ય અફાટ હતું . ભારતદેશના એકેક શહેરમાં અને ગામમાં

Read More

Share

વનવગડે વિહરે વીર . ૩૧.૧

કૌશાંબી : પાંચ મહિના , પચીસ દિવસ દેવાર્ય ભોગપુર આવ્યા . ધ્યાનસ્થ બન્યા . માહેન્દ્ર નામનો એક ક્ષત્રિય , ખજૂરીના દંડાથી દેવાર્યને મારવા આવ્યો .

Read More

Share

વનવગડે વિહરે વીર . ૩૦

સુંસુમારપુર : દેવરાજ અને ચમર ઈન્દ્ર વૈશાલીથી શ્રાવસ્તી સુધીનો વિસ્તાર ભગ્ગ દેશ તરીકે ઓળખાતો . સુંસુમાર પુર આ દેશની રાજધાની ગણાતું . દેવાર્ય વૈશાલીથી નીકળીને

Read More

Share

વનવગડે વિહરે વીર . ૨૯

અગિયારમું ચોમાસું : જીરણ શ્રેષ્ઠી દેવાર્યનો વિહાર અવિરત ચાલતો રહ્યો . દેવતાઓ સંગમની દુષ્ટ હરકતોથી ત્રસ્ત હતા . એના ઉપસર્ગો પૂરા થયા તે પછી અલગ

Read More

Share

વનવગડે વિહરે વીર : ૨૮.૫

દેવાર્ય ત્રણ ઉપવાસ કરી પારણું કરવાના હતા . સંગમે ચોથા દિવસે દેવાર્યને પારણું કરવા ન દીધું . દેવાર્ય ભિક્ષા લેવા નીકળ્યા , સૂઝતી ગોચરી લેવાની

Read More

Share

વનવગડે વિહરે વીર ૨૮.૪

સવારે દેવાર્ય ત્યાંથી નીકળ્યા . સંગમે જોયું . એને થયું કે દેવાર્યને દુઃખથી થાકેલા જોઉં નહીં ત્યારસુધી મારી પ્રતિજ્ઞા પૂર્ણ ન થાય . એણે દેવાર્યના

Read More

Share

વનવગડે વિહરે વીર ૨૮.૩

એ એક રાતમાં દેવાર્યે વીસ ઉપસર્ગો જોયા .૧ .આકાશમાંથી અપરિસીમ ધૂળનો વરસાદ થયો . દેવાર્ય પૂરેપૂરા ધૂળમાં ઢંકાઈ ગયા . દેવાર્યના મોઢાપર અને નાકપર ધૂળના

Read More

Share

વનવગડે વિહરે વીર : ૨૮.૨

` દેવતાઓને મનુષ્યની સામે લાચાર બતાવો છો ? શું મનુષ્ય , દેવતાથી પણ વધુ શક્તિશાળી હોય છે ? શું દેવતાઓ , મનુષ્યની સામે કમજોર પડે

Read More

Share

વનવગડે વિહરે વીર : ૨૮.૧

સંગમ દેવના ભયાનક ઉપસર્ગ દેવાર્ય ફરીવાર અનાર્યભૂમિમાં પધાર્યા . દૃઢભૂમિ રાજ્ય . પેઢાલ ગામ . પેઢાલા ઉદ્યાન . પોલાસ ચૈત્ય . દેવાર્યે ત્રણ ઉપવાસનો સંકલ્પ

Read More

Share

વનવગડે વિહરે વીર . ૨૭

ત્રણ પ્રતિમાઓ : ભદ્રા , મહાભદ્રા , સર્વતોભદ્રા દેવાર્ય ચોમાસા બાદ , સાનુલબ્ધિક નામનાં ગામે પધાર્યા . દેવાર્યે અહીં શુભ્ર એકાંતમાં ત્રણ પ્રતિમાની સાધના કરી

Read More

Share

વનવગડે વિહરે વીર . ૨૬

અવધિજ્ઞાની આનંદ દેવાર્ય ગંડકી નદીથી નીકળીને વાણિજ્ય ગ્રામ પધાર્યા . અહીં એક શ્રાવક મોટી સાધના કરતો હતો . આનંદ એનું નામ . એ પાર્શ્વપ્રભુનો ભક્ત

Read More

Share

વનવગડે વિહરે વીર . ૨૫

ગંડકી નદીના તીરે દેવાર્ય વૈશાલી નગરી પધાર્યા . વૈશાલીના રાજા શંખે દેવાર્યનો ઘણો બધો આદર સત્કાર કર્યો . દેવાર્યની આસપાસ આખું શહેર ઉમટી પડ્યું .

Read More

Share

વનવગડે વિહરે વીર ( ૨૪.૩ )

ગોશાળો મોટી મજાક ઉડાવી રહ્યો છે તે તાપસને સમજાયું . ગોશાળો પાક્કો અટકચાળીયો હતો . તેણે ટીખળ કરવાનું ચાલુ રાખ્યું છતાં તાપસ મૌન હતો એમાં

Read More

Share

વનવગડે વિહરે વીર ( ૨૪.૨)

એ ક્ષણે ગોશંખીપુત્ર મૂંઝાયો પણ અટક્યા વિના તે રૂપાંગના પાસે પહોંચ્યો . એ રૂપવર્ગિતાએ વિલાસી હરકતો શરૂ કરી . ગોશંખીપુત્રને મનમાં બીજી જ ખદબદ થતી

Read More

Share

ઇકિગાઈ : જવાબદાર બનવાનો ચારસૂત્રી ફોર્મ્યુલા

ઇકિગાઈ લેખક : રાજ ગોસ્વામી / પૅજ : ૧૭૧ તમે જે કામ કરો છો તેમાં તમે ખુશ છો કે નહીં , આ પ્રશ્નનો જવાબ તમારા

Read More

Share

વનવગડે વિહરે વીર ( ૨૪.૧ )

શીતલેશ્યા અને તેજોલેશ્યા – ૧ કૂર્મગ્રામમાં વૈશિકાયન તાપસ આવ્યો હતો . લાંબી એની જટા હતી . શાંત એનો સ્વભાવ હતો . ઉગ્ર એની તપસ્યા હતી

Read More

Share

વનવગડે વિહરે વીર ( ૨૩.૨ )

નવમું ચોમાસું એકદમ કપરું રહ્યું – ૨ સૌથી ભારે દુઃખની વાત ચોમાસાની હતી . અત્યાર સુધી દેવાર્યે જેટલા ચોમાસાં કર્યા એમાં રહેવાની જગ્યા સારી મળી

Read More

Share

વનવગડે વિહરે વીર ( ૨૩.૧)

નવમુું ચોમાસું એકદમ કપરું હતું – ૧ દેવાર્યનું વ્યક્તિત્વ સુખમય , આનંદમય હતું . દેવાર્ય પ્રસન્ન જ રહે અને પ્રસન્ન જ દેખાય . એનો મતલબ

Read More

Share

64 સમરહિલ : પ્રાચીન સંપર્ક વિદ્યાની શોધમાં નીકળેલા પ્રોફેસરની કથા

છેલ્લા થોડા દિવસો એક કથાના સંગમાં વીત્યા . કથાનું નામ : 64 સમરહિલ . લેખક : ધૈવત ત્રિવેદી . પૃષ્ઠ સંખ્યા : ૪૬૫ . અવારનવાર

Read More

Share

વનવગડે વિહરે વીર ( ૨૨ )

પ્રયાગ . ગંગા અને જમના નદીનો ભવ્ય સંગમ . આંખોને આંજી દેનારો નઝારો . લાખો કરોડો વૈદિક ભક્તોની અવરજવરે આ તીર્થને ધમધમતું રાખ્યું હતું .

Read More

Share

વનવગડે વિહરે વીર . ૨૧

પ્રકરણ ૨૧ . સુખદ શેષકાળ અને સાતમું ચોમાસું છઠ્ઠા ચોમાસા પૂર્વે ગોશાળો દેવાર્ય પાસે આવી પહોંચ્યો હતો . એણે દેવાર્યના પગમાં પડીને કેટલીયવાર માફી માંગી

Read More

Share
Share

વનવગડે વિહરે વીર ( ૨૦.૪)

૧ . બિભેલક યક્ષ વિહાર કરી ગ્રામક , ગામે પહોંચ્યા . સીમા પર હતું . બિભેલક ઉદ્યાન , ત્યાં હતું બિભેલક યક્ષનું મંદિર . દેવાર્ય

Read More

Share

વનવગડે વિહરે વીર (૨૦.૩)

પ્રકરણ . ૨૦.૩દેવાર્ય અને દેવરાજ વચ્ચેનો મીઠો મતભેદ દેવાર્ય વિશાલાપુરી આવ્યા . લુહારશાળામાં સ્થિરતા . એના માલિકનું ઘર ઘણે દૂર હતું . એ છ મહિનાથી

Read More

Share

વનવગડે વિહરે વીર ( ૨૦.૨)

ગોશાળાએ કર્યો દેવાર્યનો બહિષ્કાર વિહાર કર્યો . રસ્તે બે મારગ આવ્યા. એક વૈશાલીનો . બીજો રાજગૃહીનો . દેવાર્ય પળભર ઊભા રહ્યા . કયો માર્ગ લેવો

Read More

Share

વનવગડે વિહરે વીર (૧૯.૪)

દેવાર્યે અવધિજ્ઞાનનો ઉપયોગ કરી વિચાર્યું : વધારે ઉપસર્ગો સહેવા જરૂરી છે . અત્યાર સુધી જે તકલીફો આવી તે સાધારણ હતી . મોટી તકલીફો આવે એ

Read More

Share

વનવગડે વિહરે વીર (૧૯.૩)

પાંચમા વરસનું કથાનક : ત્રણ અજીબ ઘટનાઓ ( ૧ )ગોશાળાને જંપ નહોતો . ગામનાં નાનાં બાળકો વાસુદેવમંદિરનાં ચોગાનમાં રમવા આવ્યાં . તેમને ગોશાળો ભૂતનો દેખાવ

Read More

Share

વનવગડે વિહરે વીર ( ૧૮.૨ )

ચોથા ચોમાસાનું કથાનક : ગોશાળો રે ગોશાળો દેવાર્ય , કુમાર સંનિવેશ પધાર્યા . ચંપક રમણીય ઉદ્યાનમાં સ્થિરતા ધારણ કરી . કાઉસગ્ગ ધાર્યો . ગોશાળો ગામમાં

Read More

Share

વનવગડે વિહરે વીર (૧૮.૧)

ચોથા વરસનું કથાનક૧૮ . ગોશાળો રે ગોશાળો તૃતીય ચાતુર્માસ બાદ તુરંત દેવાર્ય કાલાક સંનિવેશ પધાર્યા . બીજા સાઠ ઉપવાસનું પારણું ક્યારે , કોણે કરાવ્યું એની

Read More

Share

વનવગડે વિહરે વીર (૧૭)

પ્રકરણ ૧૭ . ત્રીજું ચોમાસું કાર્તિકી પૂનમે જ દેવાર્યે નાલંદાથી વિહાર કર્યો . કોલ્લાક સંનિવેશમાં પધાર્યા . બહુલ બ્રાહ્મણનાં ઘેર તે દિવસે બ્રહ્મ ભોજન હતું

Read More

Share

વનવગડે વિહરે વીર (૧૬.૩)

બીજા વરસનું કથાનક : રેતીમાં પગલાં જોશીએ ઝોળી ફેલાવી . દેવરાજને મના કોણ કરે ? દેવરાજ એની ઝોળીને સાચા સોનાના દાગીનાઓથી ભરી દીધી . દેવરાજે

Read More

Share

વનવગડે વિહરે વીર (૧૬.૨)

બીજા વરસનું કથાનક : રેતીમાં પગલાં પગલાંનો પીછો કરતો કરતો એ દેવાર્ય સુધી પહોંચ્યો . દેવાર્યનાં સામુદ્રિક લક્ષણો અદ્ભુત હતા . જોતાવેંત સમજાય કે આ

Read More

Share

વનવગડે વિહરે વીર (૧૫.૨)

બીજા વરસનું કથાનક : કંબલ સંબલે નાવ બચાવી હિમાલયમાં ગંગોત્રીનાં સ્થાને ગંગાની ધાર સાવ નાની છે પણ ધીમે ધીમે એ જગદ્-ગંગા બનીને ચારેકોર ફેલાઈ જાય

Read More

Share

વનવગડે વિહરે વીર (૧૪.૩)

બીજા વરસનું કથાનક : બુજ્ઝ બુજ્ઝ ચંડકોસિયા જોકે , સ્થિરતા એને ભારે પડી હતી . દેવાર્ય , દૃષ્ટિવિષ સર્પના રસ્તે ગયા હતા તે જોનારા ગોવાળો

Read More

Share

વનવગડે વિહરે વીર ( ૧૪.૨)

બીજા વરસનું કથાનક : બુજ્ઝ બુજ્ઝ ચંડકોસિયા દેવાર્ય બોલ્યા હતા . સૌપ્રથમ દેવાર્યે સર્પરાજને તેના ત્રણ પૂર્વભવ સંભળાવ્યા હતા . દેવાર્યે પ્રાકૃતભાષામાં બે ગાથા ફરમાવી

Read More

Share

વનવગડે વિહરે વીર (૧૪.૧)

બીજા વરસનું કથાનક : બુજ્ઝ બુજ્ઝ ચંડકોસિયા દૃષ્ટિવિષ સર્પનો રોજીંદો ક્રમ હતો . એ વારંવાર જંગલમાં ફરવા નીકળતો . ત્રણ ચક્કર સવારે લગાવતો . ત્રણ

Read More

Share

વનવગડે વિહરે વીર (૧૩.૩)

બીજા વરસનું કથાનક : મહાસર્પના ત્રણ પૂર્વભવોની યાત્રા ગૌભદ્ર ઉતાવળે પોતાનાં ગામે પહોંચ્યો . ઘરઆંગણે આવીને તેણે જોયું તો ઘરના દરવાજા બંધ . આંગણું વેરાન

Read More

Share

વનવગડે વિહરે વીર (૧૩.૨)

બીજા વરસનું કથાનક : સર્પરાજના ત્રણ પૂર્વભવોની યાત્રા સિદ્ધપુરુષ અને ગૌભદ્ર બનારસના રસ્તે આગળ ચાલ્યા . ગૌભદ્રે ચંદ્રલેખા સાથે વિલાસ પ્રવૃત્તિ નથી કરી તે જાણ્યા

Read More

Share

વનવગડે વિહરે વીર (૧૩.૧)

બીજા વરસનું કથાનક : સર્પરાજના ત્રણ પૂર્વભવોની યાત્રા દેવાર્ય આ સર્પના પૂર્વભવોને જાણતા હતા . દેવાર્યને આ સર્પમાં એક ભવ્ય આત્મા દેખાતો હતો . એનો

Read More

Share

વનવગડે વિહરે વીર (૧૨.૧)

બીજા વરસનું કથાનક : સર્પરાજની દૃષ્ટિજ્વાળા દેવાર્ય વનવગડે વિહરી રહ્યા હતા . ચારેકોર જંગલ છવાયેલું રહેતું . રસ્તો ન જડે એવી ગહન ઝાડીઓમાં દેવાર્ય જતા

Read More

Share

વનવગડે વિહરે વીર (૧૧.૩)

બીજાં વરસનું કથાનક :અચ્છંદક : અસૂયા અને અપ્રીતિ ગામવાસીઓને અચરજ થયું . સિદ્ધાર્થે જણાવેલી જગ્યાએ ગામવાસીઓએ ખોદાણ કર્યું તો જાનવરનાં હાડકાં નીકળી આવ્યાં . ગામવાસીઓને

Read More

Share

વનવગડે વિહરે વીર (૧૧.૨)

બીજા વરસનું કથાનક :અચ્છંદક : અસૂયા અને અપ્રીતિ ‘ આ ઘાસનું તણખલું મારા દ્વારા તૂટશે કે નહીં ? ‘ અચ્છંદકે બે હાથની આંગળીઓ દ્વારા ઘાસનું

Read More

Share
1 2 3 45