નંદા અને મૃગાવતી યમુના નદીના તીરે કૌશાંબીનો કિલ્લો દેવનગરીના સોનેરી ગઢ જેવો જાજરમાન લાગતો . નગરીનું ઐશ્વર્ય અફાટ હતું . …
Devardhi
-
-
કૌશાંબી : પાંચ મહિના , પચીસ દિવસ દેવાર્ય ભોગપુર આવ્યા . ધ્યાનસ્થ બન્યા . માહેન્દ્ર નામનો એક ક્ષત્રિય , ખજૂરીના …
-
સુંસુમારપુર : દેવરાજ અને ચમર ઈન્દ્ર વૈશાલીથી શ્રાવસ્તી સુધીનો વિસ્તાર ભગ્ગ દેશ તરીકે ઓળખાતો . સુંસુમાર પુર આ દેશની રાજધાની …
-
અગિયારમું ચોમાસું : જીરણ શ્રેષ્ઠી દેવાર્યનો વિહાર અવિરત ચાલતો રહ્યો . દેવતાઓ સંગમની દુષ્ટ હરકતોથી ત્રસ્ત હતા . એના ઉપસર્ગો …
-
દેવાર્ય ત્રણ ઉપવાસ કરી પારણું કરવાના હતા . સંગમે ચોથા દિવસે દેવાર્યને પારણું કરવા ન દીધું . દેવાર્ય ભિક્ષા લેવા …
-
સવારે દેવાર્ય ત્યાંથી નીકળ્યા . સંગમે જોયું . એને થયું કે દેવાર્યને દુઃખથી થાકેલા જોઉં નહીં ત્યારસુધી મારી પ્રતિજ્ઞા પૂર્ણ …
-
એ એક રાતમાં દેવાર્યે વીસ ઉપસર્ગો જોયા .૧ .આકાશમાંથી અપરિસીમ ધૂળનો વરસાદ થયો . દેવાર્ય પૂરેપૂરા ધૂળમાં ઢંકાઈ ગયા . …
-
` દેવતાઓને મનુષ્યની સામે લાચાર બતાવો છો ? શું મનુષ્ય , દેવતાથી પણ વધુ શક્તિશાળી હોય છે ? શું દેવતાઓ …
-
સંગમ દેવના ભયાનક ઉપસર્ગ દેવાર્ય ફરીવાર અનાર્યભૂમિમાં પધાર્યા . દૃઢભૂમિ રાજ્ય . પેઢાલ ગામ . પેઢાલા ઉદ્યાન . પોલાસ ચૈત્ય …
-
ત્રણ પ્રતિમાઓ : ભદ્રા , મહાભદ્રા , સર્વતોભદ્રા દેવાર્ય ચોમાસા બાદ , સાનુલબ્ધિક નામનાં ગામે પધાર્યા . દેવાર્યે અહીં શુભ્ર …
