પ્રકરણ ૮ . શૂલપાણિ વ્યંતર (3)દેવાર્ય એકલા ઊભા હતા શૂલપાણિની સામે . શૂલપાણિ ગુસ્સામાં હતો . પૂજારીએ દેવાર્યને ટેકરી છોડવાનું …
Devardhi
-
-
નવસારીમાં એક અદ્ભુત પ્રભુભક્તિ થઈ .માગસર વદ ચોથ . ત્રણ જાન્યુઆરી , બે હજાર એકવીસ . જે રીતે નવાણુંના આરાધકો …
-
ગયા વરસના છેલ્લા ત્રણ દિવસ સુરેશભાઈ ચેન્નાઈવાળા સાથે વીત્યા . ખૂબ ભાવુક , સમજદાર અને નમ્ર . જે પ્રમાણે એમને …
-
પ્રકરણ ૮ . શૂલપાણિ વ્યંતર દેવાર્યને જોઈને પૂજારી રાજી થયો હતો . ઈન્દ્રશર્મા એનું નામ . એ સવારે મંદિરમાં આવતો …
-
પ્રકરણ ૮ . શૂલપાણિ વ્યંતર (૧)ટેકરી નાની હતી . ચોતરફ ફેલાયેલી હતી . તેની વચોવચ ચૈત્ય હતું . લાલ ઈંટ …
-
પ્રકરણ ૭ . વેગવતીતીરે વૃષભરાજની વિદાય (૫) ગામવાસીઓ હીબકા ભરવા લાગ્યા હતા . લોકોએ પોતપોતાનાં માથાં જમીન પર ઘસ્યાં હતાં …
-
પ્રકરણ ૭ . વેગવતીતીરે વૃષભરાજની વિદાય (૪) વૃષભરાજની વિદાય પછી ગામમાં અકાળમરણનો સિલસિલો શરૂ થયો હતો . નાની વયના અને …
-
પ્રકરણ ૭ . વેગવતીતીરે વૃષભરાજની વિદાય ( ૩ ) ગામના વડીલો અને યુવાનોનું એક નાનકડું જૂથ શ્રેષ્ઠીને મળવા આવ્યું . …
-
પ્રકરણ ૭ . વેગવતીતીરે વૃષભરાજની વિદાય (૨) વર્ધમાનક ગામે આવું દૃશ્ય ક્યારેય જોયું નહોતું . સામા કિનારેથી નદીમાં ઉતરેલાં ૫૦૦ …
-
પ્રકરણ ૭ . વેગવતીતીરે વૃષભરાજની વિદાય (૧) વર્ધમાનક ગામની પાસે વહેતી વેગવતી નદીના સામા કિનારે એક સાર્થ આવ્યો હતો . …
