ભારતભૂમિ પર રાજાઓનાં શાસન ચાલતાં ત્યારે દિગ્વિજય થતા. ચક્રવર્તી ષટ્ખંડની વિજયયાત્રા સાધતા. મોટા સમ્રાટ્ હોય તે ભારતની ચારે દિશામાં યુદ્ધો …
Author
Devardhi
-
-
-
-
-
-
-
-
-
-
આજે જેઠ વદ સાતમ છે , પરમ શ્રદ્ધેય ગચ્છાધિપતિભગવંત પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમભૂષણસૂરીશ્વરજી મહારાજાની સમાધિસિદ્ધિનો દિવસ .
