કાળધર્મ પછીની આખી પરિસ્થિતિ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ચંદ્રગુપ્ત સૂરીશ્વરજી મહારાજાએ સંભાળી લીધી હતી . પોતાના મેધાવી વિદ્યાર્થી માટે …
Devardhi
-
-
સંઘ મહાજનની આ પરંપરા છે : મહાત્માઓના શ્વાસ વાતાવરણને પ્રાણવાન્ બનાવે છે , એ શ્વાસની ધારાનું પ્રાણની જેમ જતન થવું …
-
સ્વાધ્યાયની ઘણીબધી નોટબુક્સ લખી હતી . દરેક નોટબુક સોથી બસો પાનાની હોય . योगदृष्टिसमुच्चयની નવ નોટબુક્સ , योगशास्त्रની ત્રણ નોટબુક્સ …
-
હર ઘડી હર પળ આત્મચિંતન ચાલતું રહેતું : મારો ભૂતકાળ કેવો હતો ? કેવાકેવા ખેલ હું કરતો હતો ? મારી …
-
યોગદાન શબ્દ ભારે છેતરામણો છે . એક વ્યક્તિ પોતાના જીવનકાળ દરમ્યાન સંઘ – સમાજને ઉપયોગી થનારી પ્રવૃત્તિઓ કરે તેને એમનું …
-
સાધના જીવનમાં વરસોના વરસો વીતાવી દેનાર સાધકની માનસિકતા એક ચોક્કસ વિચારધારા સાથે જોડાય છે . અધ્યાત્મમાં , ધર્મમાં , સંઘમાં …
-
શ્રી દાન સૂરિજી જ્ઞાનમંદિરમાં ત્રીસેક વરસ જેટલો સ્થિરવાસ રહ્યો . જ્ઞાનમંદિરમાં આટલો લાંબો વખત ભાગ્યે જ બીજા કોઈ મહાત્મા બિરાજીત …
-
આત્મશુદ્ધિ માટે દર પંદર દિવસે આલોચના અને ક્ષમાપના કરે . એક પણ ખાડો પાડ્યા વગર પાક્ષિક , ચાતુર્માસિક અને સાંવત્સરિક …
-
વિ.સં. ૨૦૪૭માં તારણહાર ગુરુદેવ સાબરમતી ચાતુર્માસ અર્થે પધાર્યા પરંતુ પ્રવેશ પછીના થોડા જ દિવસોમાં એમનું આરોગ્ય બગડ્યું હતું તેથી પાલડી …
-
એમને પોતાનો ક્ષયોપશમ સારો છે તે યાદ હતું . દરેક કામમાં એ બુદ્ધિનો શ્રેષ્ઠ વિનિયોગ કરતા રહેતા . બુદ્ધિપૂર્વક ધર્મ …
