આજે જેઠ વદ સાતમ છે , પરમ શ્રદ્ધેય ગચ્છાધિપતિભગવંત પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમભૂષણસૂરીશ્વરજી મહારાજાની સમાધિસિદ્ધિનો દિવસ .
Author
Devardhi
-
-
-
-
-
-
-
-
Gujarati
૪૧ . એમની કથામાં જાહેર પ્રસંગો દેખાતા નથી પરંતુ અંતરંગ અનુભૂતિ અપરંપાર વર્તાય છે
by Devardhiby Devardhiકાળધર્મ પછીની આખી પરિસ્થિતિ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ચંદ્રગુપ્ત સૂરીશ્વરજી મહારાજાએ સંભાળી લીધી હતી . પોતાના મેધાવી વિદ્યાર્થી માટે …
-
સંઘ મહાજનની આ પરંપરા છે : મહાત્માઓના શ્વાસ વાતાવરણને પ્રાણવાન્ બનાવે છે , એ શ્વાસની ધારાનું પ્રાણની જેમ જતન થવું …
-
સ્વાધ્યાયની ઘણીબધી નોટબુક્સ લખી હતી . દરેક નોટબુક સોથી બસો પાનાની હોય . योगदृष्टिसमुच्चयની નવ નોટબુક્સ , योगशास्त्रની ત્રણ નોટબુક્સ …
