એમને પૂ.આ.શ્રીમદ્ વિજય લક્ષ્મણસૂરીશ્વરજી મ. દ્વારા લિખિત – આત્મ તત્ત્વ વિચાર – પુસ્તકના ત્રણેય ભાગ બહુ ગમે . અધ્યાત્મ કલ્પદ્રુમ …
Devardhi
-
-
એક તરફ બહિષ્કાર હતો , લોકસંપર્કનો બહિષ્કાર . બીજી તરફ સ્વીકાર હતો , શ્લોકસંપર્કનો . તમે જેની સાથે વધુ સમય …
-
माता तुं भाग्य विधाता छे माता तुं जीवनदाता छे तुं शक्तिनुं साचुं रूप छे तुं करुणा वत्सल माता छे नव …
-
શ્રી દાનસૂરિજી જ્ઞાનમંદિરનો ત્રીજો માળ . એનું ત્રીજું પગથિયું . ગેલેરી તરફ ખૂલતાં પહેલાં ચાર બારણાની આગળનો નાનકડો ભૂમિખંડ . …
-
દીક્ષા લીધી ત્યારે એક પળ પણ ગુરુથી દૂર નથી રહેવું એવી ભાવના હતી . દીક્ષાના બીજા જ વરસે ગુરુથી અલગ …
-
ગુરુ સાન્નિધ્યે બીજું ચોમાસું . અમદાવાદ , લક્ષ્મીવર્ધક સોસાયટીમાં . ચાલીસેક મહાત્માઓ . વ્યાખ્યાન માટેનો મંડપ ઉપાશ્રયથી થોડે દૂર . …
-
ગુરુ સાંનિધ્યે પ્રથમ ચાતુર્માસ . પાલીતાણા . પન્નારૂપા ધર્મશાળાના ઉપાશ્રયમાં તારણહાર ગુરુદેવ અને થોડાક મહાત્માઓ બિરાજિત . ધર્મશાળાના પહેલા માળના ઓરડાઓમાં અન્ય …
-
દીક્ષા થયા બાદ વિહાર તો થાય જ . પહેલો વિહાર પાલીતાણાથી હસ્તગિરિ તરફ થયો . પહેલો મુકામ રોહિશાળા , બીજો …
-
જીવનમાં એક તબક્કો એવો આવી જાય છે જ્યારે નવું શીખવાનું બંધ થઈ જાય છે . ન તો નવું વાંચવાનું જરૂરી …
-
આજની આ ક્ષણે જે કરીએ તે સો ટકા એનર્જી લગાવીને કરીએ , એમનો આ સિદ્ધાંત હતો . કામ તો કરવાના …
