શ્રી દાનસૂરિજી જ્ઞાનમંદિરનો ત્રીજો માળ . એનું ત્રીજું પગથિયું . ગેલેરી તરફ ખૂલતાં પહેલાં ચાર બારણાની આગળનો નાનકડો ભૂમિખંડ . …
Devardhi
-
-
દીક્ષા લીધી ત્યારે એક પળ પણ ગુરુથી દૂર નથી રહેવું એવી ભાવના હતી . દીક્ષાના બીજા જ વરસે ગુરુથી અલગ …
-
ગુરુ સાન્નિધ્યે બીજું ચોમાસું . અમદાવાદ , લક્ષ્મીવર્ધક સોસાયટીમાં . ચાલીસેક મહાત્માઓ . વ્યાખ્યાન માટેનો મંડપ ઉપાશ્રયથી થોડે દૂર . …
-
ગુરુ સાંનિધ્યે પ્રથમ ચાતુર્માસ . પાલીતાણા . પન્નારૂપા ધર્મશાળાના ઉપાશ્રયમાં તારણહાર ગુરુદેવ અને થોડાક મહાત્માઓ બિરાજિત . ધર્મશાળાના પહેલા માળના ઓરડાઓમાં અન્ય …
-
દીક્ષા થયા બાદ વિહાર તો થાય જ . પહેલો વિહાર પાલીતાણાથી હસ્તગિરિ તરફ થયો . પહેલો મુકામ રોહિશાળા , બીજો …
-
જીવનમાં એક તબક્કો એવો આવી જાય છે જ્યારે નવું શીખવાનું બંધ થઈ જાય છે . ન તો નવું વાંચવાનું જરૂરી …
-
આજની આ ક્ષણે જે કરીએ તે સો ટકા એનર્જી લગાવીને કરીએ , એમનો આ સિદ્ધાંત હતો . કામ તો કરવાના …
-
દીક્ષાની સાથે જ પરભાવથી પરાઙ્મુખ રહેવાની વૃત્તિને વધુમાં વધુ આત્મસાત્ કરતા ગયા . એક પ્રતિભાશાળી વ્યક્તિ દીક્ષા લે છે તે …
-
મહોત્સવ યોજાયો હતો અને વૈશાખી પૂનમે વરસીદાનનો વરઘોડો નીકળ્યો હતો . એક સાથે છ ભાઈઓ અને દશ બહેનોની દીક્ષા હતી …
-
મુહૂર્ત નીકળ્યા બાદ થોડા દિવસે પૂના આવ્યા . નાનું ઘર અને મોટું ઘર ખુશીઓથી છલકાઈ ગયું . પણ સુરેશભાઈનું મન …
