એક તરફ પરિવાર ત્રણ ભાગ્યશાળીઓની શોધખોળ કરી રહ્યો હતો , બીજી તરફ અફવાઓ બની રહી હતી . પોલીસ અમુક ભાઈના …
Author
Devardhi
-
-
દીક્ષા લેવાનું મન થાય એટલા માત્રથી દીક્ષા મળી જતી નથી . સમજો કે કોઈને ડોક્ટર બનવાનું મન થાય તો એ …
-
સુરેશભાઈને સંબંધોમાંથી રસ ઉડી ગયો હતો . બે બાળકો , મારા દીકરા છે એ રીતે એ વિચારતા નહોતા . બે …
-
પરિવર્તનની યાત્રામાં રાજુ અને ટીનુ સાથે ન હોય એવી પરિસ્થિતિમાં સુરેશભાઈ વધારે અળખામણા થાય નહીં . પણ વાત બે બાળકોની …
-
-
હરિદાસભાઈ પ્રેમાળ દાદા હતા . ભૂપેશ , અમિત , પ્રકાશ , નયન અને આશા આ પાંચ પ્રસંતાનોને જાનની જેમ ચાહે …
-
પિતા હરિદાસભાઈ , પત્ની જયાબેન , નાનો ભાઈ અનિલ – આ કોઈને વૈરાગ્યની થિયરી પલ્લે પડી રહી નહોતી . એમને …
-
એવું નહોતું કે સુરેશભાઈએ જૈનધર્મ પાસે આવતાવેંત વૈરાગ્યનો સ્પર્શ મેળવી લીધો હતો . વૈરાગ્ય ધીમે ધીમે આવ્યો હતો . આર્યત્વના …
-
ઘરમાં નાનું મંદિર હતું , એમાં ઠાકુરજીની મૂર્તિ હતી . ઠાકુરજીની પૂજા રોજ કરવાની રહેતી . સવારે નિયત સમયે મંદિર …
-
