શ્રી દાન સૂરિજી જ્ઞાનમંદિરમાં ત્રીસેક વરસ જેટલો સ્થિરવાસ રહ્યો . જ્ઞાનમંદિરમાં આટલો લાંબો વખત ભાગ્યે જ બીજા કોઈ મહાત્મા બિરાજીત …
Gujarati
-
-
આત્મશુદ્ધિ માટે દર પંદર દિવસે આલોચના અને ક્ષમાપના કરે . એક પણ ખાડો પાડ્યા વગર પાક્ષિક , ચાતુર્માસિક અને સાંવત્સરિક …
-
વિ.સં. ૨૦૪૭માં તારણહાર ગુરુદેવ સાબરમતી ચાતુર્માસ અર્થે પધાર્યા પરંતુ પ્રવેશ પછીના થોડા જ દિવસોમાં એમનું આરોગ્ય બગડ્યું હતું તેથી પાલડી …
-
એમને પોતાનો ક્ષયોપશમ સારો છે તે યાદ હતું . દરેક કામમાં એ બુદ્ધિનો શ્રેષ્ઠ વિનિયોગ કરતા રહેતા . બુદ્ધિપૂર્વક ધર્મ …
-
Gujarati
૩૧ . ગુજરાત સમાચારમાં લેખમાળાનું આમંત્રણ મળ્યું હતું : ન સ્વીકાર્યું
by Devardhiby Devardhiએમને પૂ.આ.શ્રીમદ્ વિજય લક્ષ્મણસૂરીશ્વરજી મ. દ્વારા લિખિત – આત્મ તત્ત્વ વિચાર – પુસ્તકના ત્રણેય ભાગ બહુ ગમે . અધ્યાત્મ કલ્પદ્રુમ …
-
એક તરફ બહિષ્કાર હતો , લોકસંપર્કનો બહિષ્કાર . બીજી તરફ સ્વીકાર હતો , શ્લોકસંપર્કનો . તમે જેની સાથે વધુ સમય …
-
माता तुं भाग्य विधाता छे माता तुं जीवनदाता छे तुं शक्तिनुं साचुं रूप छे तुं करुणा वत्सल माता छे नव …
-
શ્રી દાનસૂરિજી જ્ઞાનમંદિરનો ત્રીજો માળ . એનું ત્રીજું પગથિયું . ગેલેરી તરફ ખૂલતાં પહેલાં ચાર બારણાની આગળનો નાનકડો ભૂમિખંડ . …
-
દીક્ષા લીધી ત્યારે એક પળ પણ ગુરુથી દૂર નથી રહેવું એવી ભાવના હતી . દીક્ષાના બીજા જ વરસે ગુરુથી અલગ …
-
ગુરુ સાંનિધ્યે પ્રથમ ચાતુર્માસ . પાલીતાણા . પન્નારૂપા ધર્મશાળાના ઉપાશ્રયમાં તારણહાર ગુરુદેવ અને થોડાક મહાત્માઓ બિરાજિત . ધર્મશાળાના પહેલા માળના ઓરડાઓમાં અન્ય …
