દીક્ષા થયા બાદ વિહાર તો થાય જ . પહેલો વિહાર પાલીતાણાથી હસ્તગિરિ તરફ થયો . પહેલો મુકામ રોહિશાળા , બીજો …
Gujarati
-
-
જીવનમાં એક તબક્કો એવો આવી જાય છે જ્યારે નવું શીખવાનું બંધ થઈ જાય છે . ન તો નવું વાંચવાનું જરૂરી …
-
આજની આ ક્ષણે જે કરીએ તે સો ટકા એનર્જી લગાવીને કરીએ , એમનો આ સિદ્ધાંત હતો . કામ તો કરવાના …
-
મુહૂર્ત નીકળ્યા બાદ થોડા દિવસે પૂના આવ્યા . નાનું ઘર અને મોટું ઘર ખુશીઓથી છલકાઈ ગયું . પણ સુરેશભાઈનું મન …
-
દીક્ષાનું મુહૂર્ત આપવા માટે ત્રણ ચરણમાં કામ થાય છે . એક , મુમુક્ષુ દરેક ક્રિયાઓ વિધિપૂર્વક સ્વયં કરતો થઈ જાય …
-
પૂનાનું મોટું ઘર અને નાનું ઘર ખાલી ખાલી . પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજા સાથેની એક જ …
-
મનોહર વચનથી જગાડી જનારા સુવાસિત લખાણોમાં છલકી જનારા સખા જેવા સુંદર , કવિ જેવા મીઠા શ્રી પ્રદ્યુમ્ન સૂરિ બન્યા રે …
-
( સહજ સુભગ સૂરીશ્વરજી- સ્મૃતિગ્રંથમાં પ્રકાશિત લેખ )
-
એક તરફ પરિવાર ત્રણ ભાગ્યશાળીઓની શોધખોળ કરી રહ્યો હતો , બીજી તરફ અફવાઓ બની રહી હતી . પોલીસ અમુક ભાઈના …
-
દીક્ષા લેવાનું મન થાય એટલા માત્રથી દીક્ષા મળી જતી નથી . સમજો કે કોઈને ડોક્ટર બનવાનું મન થાય તો એ …
