https://prabhavak.com/2020/07/20/aashaadhee-amaas-no-dilhadak-itihas/
Click link to read
देवगिरि में पौषधशाला का निर्माण शुरू हुआ . देखते ही देखते दीवारें खड़ी हो गयी . सुवर्ण के छप्पर खुद देदशाह लाने वाले थें . इसबीच कुछ किरानेवाले दूर देशांतर से आएं थें . उन्हें केसर के ५० थैले बेचने थें . देवगिरि में एक भी थैला नहीं बिका . वॉ लॉग देवगिरि को अपशब्द सुना रहे थें . पौषधशाला निर्माण में कार्यरत देदशाह ने यह देखा . फौरन उन्होंने सारा केसर खरीद लिया . ४९ थैलों का केसर , पौषध शाला की दीवार रंगने में लगा दिया जिसके कारण पौषध शाला की अंदरूनी एवं बाहरी दीवारें सोनेरी रंग की दिखने लगीं . इस प्रकार सोने की ईंटो का वचन पालन भी हो गया . एक थैला केसर बचा वह जिनालय को अर्पित कर दिया . पौषध शाला के उपर सुवर्ण के बड़े बड़े छप्पर भी लगाए गएं . इस पौषध शाला को कुंकुम रोल शाला ऐसा नाम मिला .
वैसे तो पौषधशाला निर्माण का पूर्ण लाभ देदशाह ने लिया था लेकिन देवगिरि के सभी श्रावकों को कुछ न कुछ लाभ मिलना चाहिए इसलिए पौषध शाला को सभी श्रावकों ने अर्धार्ध रूपैया ( પા રૂપિયો = चार आना ) अर्पित किया . इस प्रकार पौषध शाला निर्माण का लाभ एवं शय्यातर बनने का पुण्य सकल संघ को मिल गया .
विद्यापुर एवं देवगिरि में देदशाह ने दान की प्रवृत्ति बहोत अच्छे से करी अत: अल्प समय में देदशाह , कनकगिरि ( = सोने का पर्वत ) के उपनाम से मशहूर हो गएं .
एकदा विमलश्री ने सपना देखा कि घर आंगन में अपने पास एक दीपक प्रगट हुआ है . एक दीपक में से अनेक दीपक प्रगट हुएं . दीपक पूरे विस्तार में फ़ैल गएं . फिर दीपक समुद्र तक पहुंचें और समुद्र भी दीपक की रोशनी से चमक ऊठा .
जागकर विमलश्री ने स्वप्न की जानकारी देदशाह को दी . देदशाह ने प्रसन्न होकर कहा कि : कोइ बड़े शुभ समाचार मिलनेवाले है .
कुछ ही समय में पता चला कि विमलश्री गर्भवती हुई है .
ગુરુદેવની કૃપા શરુઆત કરાવે . ગુરુદેવની કૃપા કામ આગળ વધારે . ગુરુદેવની કૃપા વિઘનને અટકાવે અને હરાવે . ગુરુદેવની કૃપા નૈયાને પાર પહોંચાડે . હુું કરું છું એ ભાવ કમજોર બનાવશે . ગુરુદેવ કરાવે છે એ ભાવ મજબૂૂૂતી આપશે . ગુરુ જ શુભારંભ છે . ગુરુ જ મુહૂર્ત છે . ગુરુ જ મંંગલાચરણ છે . ગુરુ જ સર્વ મંંગલ છે .
પ્રભુ મહાવીરે ધર્મતીર્થની સ્થાપના કરી , ગણધર ભગવંતો દ્વારા દ્વાદશાંગીની રચના થઈ . અંતગડ દસા એ દ્વાદશાંગી અંતર્ગત આગમસૂત્ર છે . આમાં વિવિધ તપસ્યાઓનું અને તેના તપસ્વીઓનું વર્ણન મળે છે . આમાં સૌથી છેલ્લે આર્યા મહાસેન કૃષ્ણાની કથા છે . તેઓ આર્યા ચંદનબાળાના શિષ્યા હતા . તેઓ એકાદશ અંગસૂત્રોના જાણકાર હતા . તેમનો દીક્ષા પર્યાય સત્તર વરસનો હતો . એમણે કરેલી તપસાધનાનો આલેખ આ શબ્દોમાં વાંચવા મળે છે : एवं महासेणकण्हा वि । णवरं आयंबिलवड्ढमाणं तवोकम्मं उवसंपज्जित्ताणं विहरति । तं जहा , आयंबिलं ○ चउत्थं ○ बे आयंबिलाईं ○ चउत्थं ○ तिन्नि आयंबिलाईं ○ चउत्थं ○ चत्तारि आयंबिलाईं ○ चउत्थं ○ पंच आयंबिलाईं ○ चउत्थं ○ छ आयंबिलाईं ○ चउत्थं ○ एवं एकोत्तरियाए वड्ढढीए आयंबिलाईं वड्ढंति चउत्थंतरियाइं जाव आयंबिलसयं ○ चउत्थं . तते णं सा महासेणकण्हा आयंबिलवड्ढमाणं तवोकम्मं चोद्दसहिं वासेहिं तीहि य मासेहिं वीसहिं य अहोरत्तेहिं अहासुत्तं जाव सम्मं काएण फासेति । અર્થ : અન્ય આર્યાઓની જેમ આર્યા મહાસેન કૃષ્ણાએ પણ તપ સ્વીકાર્યું . એમનાં તપનું નામ હતું આચામ્લ વર્ધમાન . આમાં એક આંબેલ , એક ઉપવાસ . બે આંબેલ , એક ઉપવાસ . ત્રણ આંબેલ , એક ઉપવાસ . ચાર આંબેલ , એક ઉપવાસ . પાંચ આંબેલ , એક ઉપવાસ . છ આંબેલ , એક ઉપવાસ . એમ વધતાં વધતાં એકસો આંબેલ , એક ઉપવાસ . એવા ક્રમે ૧૦૦ ઓળીઓ કરવાની હોય છે . આર્યા મહાસેન કૃષ્ણાએ ચૌદ વરસ , ત્રણ મહિના અને વીસ દિવસમાં આ તપ સમાપ્ત કર્યું .
પ્રભુ મહાવીરના સમયમાં જે તપ આર્યા મહાસેન કૃષ્ણાએ કર્યું હતું તે તપ આજસુધી કેટલા મહાપુરુષોએ કર્યું હશે એનો ગણના થઈ નથી . જેણે જેણે આ તપ કર્યું તેઓમાં એવા તપસ્વી ઘણા ઓછા થયા છે જેમણે એકથી માંડીને સળંગ એકસો સુધીની સળંગ ઓળી કરી છે . મોટાભાગના તપસ્વીઓએ એકથી પાંચ ઓળીઓ સળંગ કર્યા બાદ છઠી , સાતમી આદિ ઓળીઓ અલગ અલગ કરી છે . આવા સૌ તપસ્વીઓએ સો ઓળી પૂરી . અને પછી આ વર્ધમાન તપ અહીં પૂરો થાય છે એમ વિચારીને અટકી ગયા . એક જ જીવનમાં બીજી વખત એકસો ઓળીનું ચક્ર ગતિમાન્ થઈ શકે છે , આ કલ્પનાને પૂરો અવકાશ મળ્યો નહોતો . સો ઓળીઓ થઈ ગઈ એટલે આ વાત પતી ગઈ , એવું વલણ હતું .
એ મુજબ જ શ્રી રાજ વિજયજી મ.એ સોમી ઓળી પૂરી કરી . અનેક સંઘોએ સોમી ઓળીનાં પારણા નિમિત્તે મહોત્સવ કરવાની ભાવનાપૂર્વક વિનંતી કરી હતી કે સોમી ઓળીનું પારણું અમારા સંઘમાં થાય એવો લાભ આપો . સુરેન્દ્રનગર જૈન સંઘની વિનંતીનો સ્વીકાર થયો હતો . વિ. સં. ૨૦૧૩ ની સાલ હતી . મહા મહિનો હતો . સિદ્ધાંતમહોદધિ પૂ. આ.શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા , વ્યાખ્યાન વાચસ્પતિ પૂ. આ.શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજીમહારાજા આદિ ૭૫ મહાત્માઓનું સાંનિધ્ય હતું . પૂ. પંન્યાસપ્રવર શ્રી કાંતિવિજયજી મ. નું પણ ૧૦૦ ઓળીનું પારણું હતું . મહોત્સવ મંડાયો હતો . રથયાત્રામાં ગજરાજ , ચાંદીનો રથ અને અન્ય ઠાઠમાઠ અને આડંબર હતો . પ્રભુભક્તિમાં ઊંચા ગજાના ગાયક કલાકારો હતા . અંગરચનાઓ અજબગજબની હતી . પૂજાપૂજનોમાં ઉપસ્થિતિ જબરદસ્ત હતી .
મહા સુદ નોમ આવી હતી . આર્યા મહાસેન કૃષ્ણાએ ચૌદ વરસ , ત્રણ મહિના અને વીસ દિવસમાં જે એકસો ઓળી પૂરી કરી હતી . એ એકસો ઓળીને શ્રી રાજ વિજયજી મ.એ ઓગણીસ વરસમાં પૂર્ણ કરી લીધી હતી . પારણુું તપાચારની ભૂૂમિકાએ થયુું હતુું . એમ લાગતું હતું કે હવે બીજી કોઈ તપસ્યાની વાત થશે તો થશે બાકી આંબેલની ઓળીઓ તો પતી ગઈ . પણ વિહારમાં એક ગોઝારો બનાવ બન્યો . ( ક્રમશ : )
હું કૂવાના કાંઠે બેઠો . મેં જોયું , કૂવાનું પાણી આખું ગામ વાપરે છે . કૂવો કેટલો બધો કામનો છે ? સૌને તેનું મીઠું પાણી મળે છે . મેં ધ્યાનથી જોયું , કૂવાની પાસે જે આવે તેના હાથમાં બેડું અને દોરી હોય છે . બેડું દોરીથી બાંધીને કૂવામાં ઉતારો , ભરો અને ખેંચીને ઉપર લાવો પછી જ કૂવો પાણી આપે છે . મને થયું : ‘ કૂવો મહેનત કરાવીને પછી દાન આપે છે . શો મતલબ છે આવા દાનનો? ‘ લેવા આવે તેને વગર મહેનતે મળવું જોઈએ . મારું મન ઉદાસ થઈ ગયું .
હું ઊઠીને ગામ બહાર નીકળ્યો . સામે મોટું તળાવ જોયું . હું હરખાયો . કૂવો તો ભુલાઈ જ ગયો . કેમ કે તળાવનું પાણી તરત મળતું હતું . કૂવાની જેમ દોરીથી ખેંચવાની જરૂર ન હતી . કૂવાનાં પાણીમાં છબછબ નથી થતું , તળાવનાં પાણીમાં કેટલી આસાનીથી છબછબ થાય . દાન તો તળાવ આપે છે , લેનારે જોઈએ તેટલું લેવાનું , કોઈ શરત નહીં , કોઈ ખેંચતાણ નથી , કોઈ મહેનત નહીં . તળાવ મોટું પણ હોય છે . આખા ગામને એક તળાવ સાચવી લે છે . મને થયું , તળાવ પણ ખોટું તો કરે જ છે . જેને પાણી જોઈતું હોય તે ગામ બહાર લેવા આવે અને ભલે લે પાણી . આ સારું છે . પણ એક જ ગામને પાણી આપે છે તળાવ . પાણી તો ગામોગામ જોઈએ . દરેક ગામને તળાવ પાણી નથી આપતું . તળાવનું મન સંકુચિત છે . એક જ ગામ સાથે બંધાઈ ગયું છે .
હું ઊઠીને ચાલવા માંડ્યો . જંગલની વાટે ચાલતો રહ્યો તો નદી મળી . હું તળાવને ભૂલી ગયો . તળાવ અને નદી , પાણી તો સરખી રીતે આપે છે પણ નદી તો ગામે ગામ પાણીનો પૂરવઠો પહોંચાડે છે . મારી સામે વહેતી નદીએ પાછળ કેટલાય ગામોને પાણી પાઈ દીધું છે . આગળ કેટલાય ગામોને પાણી પાશે . મને તો નદી માટે ગૌરવ થયું . દાન તો આને કહેવાય . ક્યાંય અટક્યા વગર અને કશેય બંધાયા વગર આપતા રહો . મને નદી ખૂબ જ ગમી . પછી મને થયું : આ નદી પણ ભારે કરે છે . એ ભલે ઘણાં ગામોને સાચવે છે , પણ નદી દરેક ગામો પાસે જતી નથી . જે ગામ નદી પાસે આવ્યું છે તેને નદીએ આપ્યું છે . જે ગામ દૂર રહ્યું તેને નદીએ કશું જ આપ્યું નથી . નદીનું દાન ઉદાર છે તો ભેદભાવથી કલંકિત પણ છે . જે ગામ નદી પાસે નથી આવ્યા તેમનો શો વાંક? તેમને પાણી કેમ ના મળે ?
હું નિરાશ ભાવે પાછો ફર્યો . ખૂબ જ ગરમી હતી . સખત બફારો થતો હતો . મને લાગ્યું વરસાદ પડશે કે શું ? મેં આકાશમાં જોયું . તે જ ઘડીએ વરસાદ તૂટી પડ્યો . હું કિલ્લાના ઊંચા બુરજ પર ચડી ગયો . મેં જોયું વરસાદ બધે જ વરસતો હતો . કૂવા પર , તળાવ પર , નદી પર , વરસાદ દરેક જગ્યાએ વરસતો હતો . જમીન પર , મકાન પર , છાપરા પર , ઘાસ ,જનાવર , માણસો , સૌ કોઈની ઉપર . વરસાદ ગામડે ગામડે વરસતો હતો . વરસાદ ખેતરે ખેતરે પાણી ઝીંકતો હતો . વરસાદ પાસે કોઈ ગયું નહોતું . વરસાદ સામે ચાલીને સૌની પાસે આવી પહોંચ્યો હતો . કશાય આમંત્રણ વિના , કોઈ જ ભેદભાવ વિના અને કોઈ જ તકલીફ દીધા વિના દાન આપી રહેલા વરસાદને જોઈને મને થયું . તો આ છે દાન . માંગે તેને તો સૌ આપે , વણમાંગ્યું આપ્યું તે સાચું દાન .
રવીન્દ્રનાથ ટાગોરની કવિતાનો આ વિચારવિસ્તાર વરસાદની જેમ રોમરોમને ભીંજવી દે છે ને ?
देदशाह को जेल से किसी दैवी पुरुष ने बाहर निकाल कर जंगल में छोड़ दिया . वहां उसे विमलश्री मिली . वह कैसे जंगल में आ पहुंची ? घटना ऐसी बनी थी – देदशाह ने कैद होने से पूर्व अपने सेवक के द्वारा अपनी पत्नी को सांकेतिक भाषा में संदेस भेजा था कि भाग जाओ . विमलश्री पुरुष का वेश बनाकर घर से निकल गई थी . रात किसी सलामत जगह पर छिपकर बिताई और सुबह जंगल रास्ते निकली ही थी कि देदशाह मिल गये . सुवर्ण सिद्धि आम्नाय की लिखित पोथी विमलश्री साथ लेकर आई थी . दोनों नांदुरी से दूर दूर , विद्यापुर शहर में रहने लगें . सुवर्ण सिद्धि के द्वारा अर्थोपार्जन होता रहा .
देदशाह की श्रद्धा थी कि उन्हें स्तंभन पार्श्वनाथ की कृपा से नांदुरी में कैद से मुक्ति मिली थी . इसी श्रद्धा के चलते उन्होंने स्तंभन पार्श्वनाथ के लिए नगद सुवर्ण के आभूषण बनवायें . स्वयं खंभात जाकर प्रभु को आभूषण चढाएं एवं तीन चार दिन रूककर विशिष्ट प्रभु भक्ति की .
विद्यापुर में देदशाह , दानवीर के रूप में मशहूर हुएं . अधिक से अधिक लोगों को दान देकर दुःखमुक्त रखते थें . एकबार देवगिरि ( आज का दौलताबाद ) गयें . वहां जैन संघ पौषधशाला का निर्माण करवाने जा रहा था . निर्माण लाभोत्सुक परिवार अनेक थें . सभी को पूर्ण लाभ लेना था , अतः किसे लाभ दिया जाए इसका निर्णय हो नहीं रहा था . देदशाह ने देवगिरि जैन संघ को प्रार्थना की : पौषधशाला निर्माण का लाभ मुझे दीजिए .
देवगिरि जैन संघ ने सोचा : ‘ स्थानिक लोग को लाभ मिले यही ठीक है , देदशाह को लाभ नहीं देना है लेकिन इन्हें मना कैसे करें ? ‘ फिर देदशाह को टालने के लिए कहा गया कि मिट्टी की ईंटों से पौषधशाला बनानेवाले लोग देवगिरि में उपलब्ध है . आप अगर सुवर्ण की ईंटों से पौषधशाला बना सकते है तो हम आप को लाभ दे सकते है .
ऐसा लगा था कि देदशाह प्रस्ताव का स्वीकार नहीं करेंगे . लेकिन देदशाह ने तो सुवर्ण की ईंटों से पौषधशाला बनाने का प्रस्ताव क़ुबूल कर लिया . अब संघ अचंभे में पड़ गया . ज्ञानी गुरुभगवंत को पुछा गया जिसका जवाब यह था कि सुवर्ण की ईंटों से पौषधशाला बनाने से सुरक्षा का खतरा बढ़ जाएगा . सुवर्ण की ईंटों से पौषधशाला नहीं बनानी चाहिए . देदशाह ने कहा कि मुझे संघ ने सुवर्ण विषयक प्रस्ताव रखा था , पौषधशाला में सुवर्ण की ईंटें न सही , सुवर्ण के छप्पर तो जरूर रहेंगे .
मालवदेश में नांदुरी नाम की नगरी थी . एक धनिक था : श्रीपद्म . वैभवशाली घर था . बहोत बड़ा कारोबार था . आयुष्य समाप्त हो गया . उसका पुत्र था देदशाह . देदशाह की पत्नी . विमलश्री . पिता की अलविदा के बाद व्यवसाय और व्यवहार में व्यवधान आ गएं . पैसे डूब गये और बहोत सारा कर्जा हो गया . देदशाह पर दबाव आ गया . वह अकेले घर छोड़कर जंगल में भाग गया .
गहरे जंगल में उसे महायोगी नगार्जुन के दर्शन हुएं . ध्यानासीन योगी की तीन दिन सेवा करी . चौथे दिन योगी ने ध्यान पूर्ण किया . देदशाह को चमत्कारिक रूप से भोजन करवाया . देदशाह की परीक्षा ली और देदशाह में उत्तम पात्रता साबित हुई यह देखकर योगी ने देदशाह को सुवर्ण सिद्धि का चमत्कारिक प्रयोग सिखाया . इस प्रयोग में विविध औषधिओं के द्वारा एवं अग्नि प्रयोग के जरिये लोहे को सोना बनाया जाता है .
अब देदशाह वापिस घर आयें . गुप्त रूप से सुवर्ण सिद्धि प्रयोग के द्वारा सोना बनाते गएं . सारा कर्जा उतार दिया . एक अच्छा व्यापार शुरू किया और सफल हो गएं . लोगों में नामना हो गई . लेकिन कुछ ईर्षालुओं ने देदशाह के लिए गलत अफवाह फैला दी कि देदशाह को भूमि से निधान मिला है , वह निधान राजा को मिलना चाहिए . इस बात को राजा तक पहुंचाई गई . देखनेवाली बात यह थी कि राजा ने बात को सच्ची मान भी ली . राजा ने देदशाह को दरबार में बुलाया . निधान के विषय में प्रश्न पुछा .
देदशाह ने राजा को साफ भाषा में बताया कि मुझे निधान जैसा कुछ भी नहीं मिला है . मैं जो भी कर रहा हूं वह देव गुरु का आशीर्वाद है . आप को लोगों के द्वारा बनाई गई बातों पर भरोसा नहीं करना चाहिए .
राजा को जवाब सुनकर संतोष नहीं हुआ . राजा ने देदशाह को जेल में कैद करवाया . जेल में देदशाह श्री स्तंभन पार्श्वनाथ भगवान् के ध्यान में एक लीन होकर मंत्रजाप करने लगें .
આંબેલ કરવું સહેજ પણ સહેલું નથી . દૂધ નહીં વાપરવાનું અને દૂધથી બનેલી દરેક પ્રકારની વસ્તુઓ નહીં વાપરવાની . દહીં નહીં વાપરવાનું અને દહીંથી બનેલી દરેક પ્રકારની વસ્તુઓ નહીં વાપરવાની . ઘી નહીં વાપરવાનું અને ઘીથી બનેલી દરેક પ્રકારની વસ્તુઓ નહીં વાપરવાની . તેલ નહીં વાપરવાનું અને તેલથી બનેલી દરેક પ્રકારની વસ્તુઓ નહીં વાપરવાની . સાકર અને ગોળ નહીં વાપરવાના અને સાકર અને ગોળથી બનેલી દરેક પ્રકારની વસ્તુઓ ન વાપરવાની . ઘી , તેલ વગેરેમાં તળીને બનાવવામાં આવેલી દરેક પ્રકારની વસ્તુઓ નહીં વાપરવાની . લીલોતરી , ફળ , સૂકો મેવો નહીં વાપરવાના તેમ જ એનાથી બનેલ વસ્તુઓ નહીં વાપરવાની . કાચું પાણી પણ નહીં વાપરવાનું .
આટલા નિયમો સાથે રોજ ત્રણ ટાઈમ ખાવાપીવાનું પણ ભારે પડી જાય . આંબેલમાં તો એક જ ટાઈમ ખાવાનું હોય . મોટે ભાગે સાઢપોરિસી પછી જ ઉકાળેલું પાણી વપરાય . એનો મતલબ એ થાય કે દિવસના સમયે આઠ કલાક પાણી વાપરવાનું . બાકીના સોળ કલાક પાણી નહીં જ વાપરવાનું .
આવું એક આંબેલ પણ જે કરે તેની સાથે પરમ માંગલ્યનું જોડાણ થાય છે . સહેલું નથી . અઘરું છે . લૂખ્ખી રસોઈ ભાવે નહીં , ગળે ઉતરે નહીં , પચે નહીં , બીજા દિવસે શક્તિ વર્તાય નહીં , આવા કેટલાય પ્રશ્નો આંબેલ કરનારને આવી શકે છે . શ્રી રાજવિજયજી મ.ને આ બધા જ પ્રશ્નો આવ્યા , એમણે એ પ્રશ્નો સામે શરૂઆતમાં હાર પણ ખાધી . એક તબક્કે એમને લાગ્યું કે પાર્થને કહો ચડાવે બાણ , હવે તો યુદ્ધ એ જ કલ્યાણ . અને યુદ્ધ શરૂ થઈ ગયું . ૩૯ ઓળીઓ કરી એમાં ટેવ ગોઠવાઈ અને દૃઢ થઈ. યુદ્ધની ભાષામાં વાત કરીએ તો પગ જમીન પર ગોઠવાઈ ગયા , નજર સાફસુઘડ રીતે સ્થિર થઈ ગઈ . હવે બસ , હુમલો કરવાનો હતો . દત્તુભાઈને જોયા બાદ હલ્લો કરવાનું નવું ઝનૂન જાગી ઊઠ્યું .
સંકલ્પ કર્યો કે હવે દરેક આંબેલ ઠામ ચોવિહારું જ રહેશે . આ સંકલ્પનો અર્થ એ હતો કે જે દિવસે આંબેલ હશે તે દિવસે ચોવીસ કલાકમાંથી બાવીસ કલાક નિર્જલ રહેશે , જેટલા દિવસ આંબેલ રહેશે તેટલા દિવસ ચોવીસ કલાકમાંથી બાવીસ કલાક નિર્જલ બનેલા રહેશે . આ ભીષ્મ સંકલ્પ હતો . એસી , કૂલર , પંખા વાપરવાના હતા જ નહીં . ઠંડકની કોઈ વ્યવસ્થા રાખી નહોતી , વાપરતા જ નહોતા . ગરમીના દિવસોમાં ગરમી લાગે અને આંબેલની સૂક્કી રસોઈનાં કારણે તરસ વધારે લાગે . રોજેરોજ એ ગરમીને અને એવી તરસને ખમી ખાતા . ચાલીસ , એકતાલીસ , બેતાલીસમી ઓળીઓ સળંગ થઈ તેમાં ૨૨ કલાકની નિર્જલ અવસ્થા બનેલી જ રહી . જે આગળની ઓળીઓ પણ થતી ગઈ તેમાંય નિર્જલ ૨૨ કલાકની આરાધના ચાલુ જ રહી . પચાસ ઓળીઓ પૂરી થઈ , સાંઠ સિત્તેર એંશી , નેઉં અને નવાણુંમી ઓળી સુધી પહોંચ્યા . હવે એકસોમી ઓળી આવી .