22
સાધુ તો ચલતા ભલા , આ પુસ્તક સદાબહાર છે .
તીર્થયાત્રાને શુભત્વ અને શુભ તત્ત્વ થી સમૃદ્ધ બનાવનારું
હૃદય સ્પર્શી વર્ણન , ઐતિહાસિક સન્દર્ભો અને વ્યક્તિગત
સંવેદનાઓ – આ પુસ્તકને અનોખું બનાવે છે .
