સંપાદનવિદ્યાનાં છ સૂત્રો અને સંપાદનપ્રવૃત્તિના ચાર પ્રકારો : અષ્ટસહસ્રી તાત્પર્યવિવરણમ્
પ્રાચીન ગ્રંથોનું મુદ્રણ આજે મોટે પાયે થાય છે . છેલ્લા પચીસ / પચાસ વરસમાં ગ્રંથ પ્રકાશનો પુષ્કળ થઈ રહ્યા છે . અભ્યાસ કરવાની સુવિધા આ પ્રકાશનોને કારણે વધી છે . હસ્તલિખિત પોથીમાં રહેલો ગ્રંથ , ૧૦૦૦ નકલનું પુસ્તક બની જાય એ નાનીસૂની વાત નથી . ગ્રંથ છપાય છે , ગ્રંથ વંચાય છે , ગ્રંથ જ્ઞાનભંડારમાં સંગૃહીત થાય છે . ગ્રંથ દ્વારા પરંપરા જીવિત રહે છે . સારી રીતે સંપાદિત થયેલો ગ્રંથ , વર્તમાન અને ભાવિ પેઢીને માર્ગદર્શન આપતો રહે છે . સારી રીતે સંપાદિત થયેલા ગ્રંથમાં શું શું હોય છે ? આ પ્રશ્નનો જવાબ વિસ્તારથી વિચારી શકાય છે . સંપાદનવિદ્યાનાં છ સૂત્ર યાદ રાખવા જોઈએ .
સંપાદનવિદ્યા સૂત્ર ૧ : મુદ્રણ શુદ્ધિ અને વ્યાકરણ શુદ્ધિ
મુદ્રિત ગ્રંથ એટલે , મુદ્રણ સંબંધી અશુદ્ધિઓથી મહદંશે મુક્ત ગ્રંથ . જે ગ્રંથમાં સંપાદકની અસાવધાનીને લીધે વ્યાકરણ સંબંધી અશુદ્ધિઓ અને પ્રૂફની ભૂલો ઢગલાબંધ જોવા મળતી હોય એ ગ્રંથ , મુદ્રિત હોવા છતાં પ્રામાણિક ગ્રંથની કક્ષામાં આવી શકતો નથી . સારી રીતે સંપાદિત ગ્રંથની સૌથી પહેલી આવશ્યકતા છે , વ્યાકરણશુદ્ધિ અને મુદ્રણશુદ્ધિ . સંપાદક મહોદયનું ભાષાજ્ઞાન સમૃદ્ધ હોય , પ્રૂફચેકિંગનો મહાવરો સારો હોય એનું જ પરિણામ હોય છે વ્યાકરણશુદ્ધિ અને મુદ્રણશુદ્ધિ . આજકાલ પ્રોફેશનલી પ્રૂફ ચેકિંગ કરી આપનારા વિદ્વાનો ઉપલબ્ધ હોય છે . એમની પાસે કામ કરાવી શકાય છે . એમને વધારે પૈસા આપવા પડે તો પૈસા આપવામાં સંકોચ નહીં રાખવાનો . પરંતુ ગ્રંથની વ્યાકરણશુદ્ધિ અને મુદ્રણશુદ્ધિ ઉત્તમ જ હોય એની કાળજી લેવાની . એક જમાનો હતો જ્યારે મુદ્રિત પુસ્તકોની પાછળ લાંબાં શુદ્ધિપત્રક જોવા મળતાં . કયા પાને , કંઈ લીટીમાં શું અશુદ્ધ પાઠ છે અને શું શુદ્ધ પાઠ અપેક્ષિત છે એની જાણકારી શુદ્ધિપત્રમાંથી મળતી . આજે વારંવાર પ્રૂફ ચેકિંગ કરવું સરળ છે . પ્રૂફ ચેકિંગ બે વારને બદલે , ચાર વાર કરવું . અરે , ચાર વારને બદલે , છ કે આઠ વાર પ્રૂફ ચેકિંગ કરવું , એ ચાલે . વ્યાકરણશુદ્ધિ અને મુદ્રણશુદ્ધિમાં ગડબડ રહી જાય એ ન ચાલે . વ્યાકરણશુદ્ધિ અને મુદ્રણશુદ્ધિ સચવાય એ સૌથી મહત્ત્વનું છે .
સંપાદનવિદ્યા સૂત્ર ૨ : હસ્તલિખિત પ્રત આધારિત પાઠ શુદ્ધિ
ભારતમાં મુદ્રણ યુગ આવ્યો એ પહેલાં લેખનયુગ હતો. આજે જે પણ ગ્રંથો મુદ્રિત થયા છે તે લેખનયુગની હસ્તલિખિત પ્રતના આધારે થયા છે . એકાદ હસ્તલિખિત પ્રતના આધારે સંપાદન પામેલો ગ્રંથ પ્રામાણિક હોય જ છે . પરંતુ એકથી અધિક હસ્તલિખિત પ્રતોનો આધાર લેવામાં આવે ત્યારે પાઠશુદ્ધિની સંભાવના વધે છે . હસ્તલિખિત પ્રત આધારિત પાઠ શુદ્ધિને સંશોધન કહેવામાં આવે છે . સંશોધન માટે આટલા મુદ્દા બને છે .
૧. જે ગ્રંથનું સંપાદન કરવાનું છે તેની કેટલી હસ્તલિખિત પ્રતો મળે છે એની તપાસ કરવી જોઈએ . પચાસ વરસ પહેલાં આવી હસ્તલિખિત પ્રત શોધવાનું અઘરું હતું . આજે સ્કેનિંગ કરેલી ડિજિટલ આવૃત્તિની પ્રિન્ટ આઉટ આસાનીથી મળી શકે છે . એક ગ્રંથની જુદી જુદી પંદર હસ્તલિખિત પ્રત મળતી હોય તો એ દરેક પ્રત મેળવી લેવી જોઈએ .
૨. જુદી જુદી હસ્તલિખિત પ્રતોમાં સૌથી વધારે શુદ્ધ પ્રત કંઈ છે એ નક્કી કરવું જોઈએ . સામાન્ય રીતે જે પ્રત સૌથી જૂની હોય એ પ્રત્યે વધારે શુદ્ધ હોય એવી સંભાવના બનતી હોય છે . પરંતુ ક્યારેક એવું પણ બને છે કે સૌથી જૂની પ્રત સૌથી વધારે શુદ્ધ નથી હોતી . અને જે પ્રત સૌથી વધુ શુદ્ધ હોય છે એ સૌથી જૂની પ્રત નથી હોતી . આવી પરિસ્થિતિમાં સૌથી જૂની પ્રત લેવાને બદલે સૌથી વધુ શુદ્ધ પ્રતનો આધાર લેવામાં આવે છે. પ્રશ્ન એ થાય કે આ પ્રત સૌથી વધુ શુદ્ધ પ્રત છે એવું ખબર કેવી રીતે પડે ? જવાબ આ મુજબ છે : સંશોધક અથવા સંપાદક , પ્રાચીન લિપિઓના જાણકાર હોય છે અને વ્યાકરણ શાસ્ત્રના પણ જાણકાર હોય છે . એમને હસ્તલિખિત પ્રત વાંચતા વાંચતા હાથેથી લખાયેલા ગ્રંથમાં ક્યારેક વ્યાકરણની વિપરીત વાક્યરચના જોવા મળે છે , ક્યારેક મૂળ શાસ્ત્ર સાથે સુસંગત ન હોય એવી વાક્યરચના જોવા મળે છે . સંશોધક અથવા સંપાદકને પૂર્ણ વિશ્વાસ છે કે આવી ભૂલ મૂળ ગ્રંથકાર કરે જ નહીં . આથી એ અનુમાન લગાવે છે કે આ ભૂલ લિપિકારે એટલે કે લહિયાએ કરી છે . એક પ્રતમાં આ રીતની ભૂલ વારંવાર આવતી હોય એના આધારે સંશોધક અથવા સંપાદક નિર્ણય લે છે કે આ પ્રત અશુદ્ધ છે .
૩. આમાં સમજવા જેવી વાત એ છે કે સંશોધક અથવા સંપાદક , પ્રાચીન લિપિઓના જાણકાર હોય છે . ગૌરીશંકર ઓઝા દ્વારા લિખિત ભારતીય પ્રાચીન લિપિમાળા પુસ્તક પ્રાચીન લિપિઓના અભ્યાસુઓ માટે સીમાસ્તંભ છે . આદરણીય લિપિશાસ્ત્રી લક્ષ્મણભાઈ ભોજકે લિપિમાળાનો જે સિલેબસ બનાવ્યો હતો એના આધારે પ્રાચીન લિપિને ઉકેલવાનું જે જાણે છે તે સંશોધક બની શકે છે . એક જ ગ્રંથની અલગ અલગ હસ્તપ્રત હશે એટલે દરેક હસ્તપ્રતના હસ્તાક્ષર અલગ હશે . એક જ ગ્રંથની અલગ અલગ સમયની હસ્તપ્રત હશે એટલે દરેક હસ્તપ્રતની લિપિશૈલી પણ અલગ હશે . એને ઉકેલવાનું આસાન નથી . પડકારજનક પરિસ્થિતિ એ છે કે ગ્રંથની એક હસ્તપ્રત વાંચી લીધા પછી એ જ ગ્રંથની બીજી હસ્તપ્રત વાંચવામાં ધૈર્યની પરીક્ષા થાય છે . બીજી હસ્તપ્રત વાંચી લીધા પછી એ જ ગ્રંથની ત્રીજી હસ્તપ્રત વાંચવામાં ધૈર્યની વધુ પરીક્ષા થાય છે . જેટલી હસ્તપ્રત વધારે , એટલી ધૈર્યની પરીક્ષા વધારે . દરેક હસ્તપ્રત વાંચવી જરૂરી છે . દરેક હસ્તપ્રતના લહિયા જુદા હોય , આથી દરેક હસ્તપ્રતમાં જો અશુદ્ધિ હોય એ પણ જુદી જુદી હોય . દરેક હસ્તપ્રતમાંથી પસાર થયા બાદ જ સમજાય છે કે સૌથી વધુ શુદ્ધ પાઠ કંઈ પ્રતમાં છે . આમ પ્રાચીન લિપિઓનો બોધ અને એકેએક હસ્તપ્રત જોવાની ધીરજ આવશ્યક છે .
૪. હવે એક સૌથી શુદ્ધ પાઠવાળી હસ્તપ્રતને આદર્શ હસ્તપ્રત તરીકે સ્વીકારવામાં આવે છે . સામાન્ય રીતે એવું બને છે કે સૌથી જૂની પ્રત વધુ શુદ્ધ હોય છે . પરંતુ એવું પણ જોવા મળે છે સૌથી જૂની હસ્તપ્રતના પાઠ જેટલા શુદ્ધ હોય એનાથી વધારે શુદ્ધ પાઠ અન્ય હસ્તપ્રતના હોય . આવી પરિસ્થિતિમાં વધારે શુદ્ધ પાઠવાળી હસ્તપ્રતને આદર્શ હસ્તપ્રતનું સ્થાન મળે છે . જો ગ્રંથકારની સ્વલિખિત હસ્તપ્રત મળે તો એ પણ આદર્શ હસ્તપ્રતનું સ્થાન લે છે . આ આદર્શ હસ્તપ્રતના આધારે , સંપાદક પ્રેસકોપી તૈયાર કરે છે . આજની જનરેશનનો પ્રિન્ટર હસ્તપ્રત વાંચી શકવાનો નથી . એને આજના સમયના કોઈ લિપિકારના હાથે લખાયેલ ગ્રંથ આપવાનો રહેશે . આ પ્રેસકોપીમાં વ્યાકરણ સંબંધી કે પાઠ સંબંધી અશુદ્ધિ સદંતર ના હોવી જોઈએ .
૫. આપણે જે આદર્શ હસ્તપ્રતને સ્વીકારી લીધી એ સિવાયની હસ્તપ્રતો પણ મહત્ત્વની છે . આથી આદર્શ હસ્તપ્રત સાથે , અન્ય હસ્તપ્રતોનું તુલનાત્મક અધ્યયન આવશ્યક હોય છે . જ્યાં જે પાઠ આદર્શ હસ્તપ્રતમાં છે ત્યાં તે જ પાઠ અન્ય હસ્તપ્રતમાં હોય એમાં તકલીફ નથી . જ્યાં જે પાઠ આદર્શ હસ્તપ્રતમાં છે ત્યાં તેનાથી જુદો પાઠ અન્ય હસ્તપ્રતમાં હોય એવું જોવા મળે ત્યારે સંશોધકની જવાબદારી વધે છે . આદર્શ હસ્તપ્રત અને અન્ય હસ્તપ્રત વચ્ચે જે જે પાઠભેદ જોવા મળે એની નોંધ થાય છે . એક સાથે અનેક હસ્તપ્રતોનું ક્રોસચેકિંગ કરવા માટે વિદ્વાનો આમનેસામને બેસે છે . આદર્શ હસ્તપ્રતનું વાંચન એક વિદ્વાન્ કરે છે અને અન્ય વિદ્વાનો અન્ય હસ્તપ્રતો પર નજર રાખે છે . અન્ય હસ્તપ્રતોને સંજ્ઞા આપવામાં છે . ચાર હસ્તપ્રત હોય તો સંજ્ઞા બને : अ , ब , क , ड । આદર્શ હસ્તપ્રત કરતાં જુદો પાઠ આવે ત્યારે જે સંજ્ઞાની પ્રતમાં જે પાઠભેદ હોય એમાં એની નોંધ થાય છે . આદર્શ હસ્તપ્રતનું સમાંતર વાંચન પૂરું થાય એ વખતે સ્પષ્ટ થાય કે अ સંજ્ઞાની પ્રતમાં આટલા પાઠભેદ છે , ब સંજ્ઞાની પ્રતમાં આટલા પાઠભેદ છે , क સંજ્ઞાની પ્રતમાં આટલા પાઠભેદ છે , ड સંજ્ઞાની પ્રતમાં આટલા પાઠભેદ છે . પાઠભેદની સૂચિ લાંબી બની શકે છે .
૬. હવે , આદર્શ હસ્તપ્રતના આધારે તૈયાર થયેલી પ્રેસકોપીમાં દરેક પેજની છેલ્લી લાઈન રૂપે , આ પાઠભેદ ઝીણા અક્ષરમાં ટિપ્પણી રૂપે ઉમેરાય છે . પ્રેસકોપીમાં જે વાક્ય કે શબ્દ સાથે પાઠભેદ જોડાતો હોય એની ઉપર ઝીણા અક્ષરે १ લખાય . વાચક એ १ જુએ એટલે ટિપ્પણી જુએ . ત્યાં એને १ દેખાય અને સાથે પાઠભેદ દેખાય . જો , એક પાનાં પર દશ પાઠભેદ હોય તો એ દશ સ્થાને १ , २ , ३ , ४ , ५ , ६ , ७, ८ , ९ , १० ઉમેરાય . અને નીચે ટિપ્પણીમાં १ ની સામે પહેલો પાઠભેદ , २ ની સામે બીજો પાઠભેદ અને १० ની સામે દશમો પાઠભેદ દેખાય . આ ટિપ્પણી ઉમેરવાથી દરેક હસ્તપ્રતના પાઠભેદનો સમાવેશ પુસ્તકમાં થઈ જાય છે . આનો લાભ એ છે કે એ ગ્રંથનો અધ્યેતા કેવળ એક હસ્તપ્રતના પાઠ સાથે નહીં , બલ્કે દરેક હસ્તપ્રતના પાઠ સાથે જોડાઈ શકે છે .
૭. ક્યારેક એવું થાય છે કે દરેક હસ્તપ્રતમાં અમુક પાઠ અશુદ્ધ કે અધૂરો જ હોય . આવી પરિસ્થિતિમાં અન્ય શાસ્ત્ર સાથે અથવા વ્યાકરણ શાસ્ત્ર સાથે સુસંગત પાઠ શોધવો પડે , છાપવો પડે . આ પાઠસુધારને કોઈ હસ્તપ્રતનો ટેકો નથી . આથી આ પાઠસુધારને અશુદ્ધ પાઠ કે અધૂરા પાઠની બાજુમાં કૌંસમાં છાપવાનો . અશુદ્ધ પાઠ ભલે , અશુદ્ધ છે પરંતુ તેને હસ્તપ્રતનો ટેકો છે માટે એને સળંગ પાઠની સાથે છાપવાનો . બીજી વાત , જો અશુદ્ધ પાઠ કે અધૂરો પાઠ સુધારવાની સંપાદકની ક્ષમતા નથી તો સંપાદક અશુદ્ધ પાઠ કે અધૂરા પાઠની આગળ કૌંસમાં પ્રશ્ન ચિહ્ન મૂકી શકે . આમ કરવાથી અધ્યેતાને ધ્યાનમાં આવે કે આ પાઠ શુદ્ધ નથી . પછી તે પોતાની રીતે સુસંગત પાઠનું અનુમાન કરી શકે . અશુદ્ધ કે અધૂરા પાઠને પોતાની મનમરજી મુજબ સુધારીને છાપી દેવાનું વલણ સ્વીકાર્ય નથી . હસ્તપ્રત સિવાયનો ઉમેરો જ્યાં જે રીતે થયો હોય એનો ઉલ્લેખ કૌંસમાં કરવો જોઈએ . આ અશુદ્ધ અને અપૂર્ણ પાઠની વ્યવસ્થા છે .
૮ . હસ્તપ્રતનો ગ્રંથ એકધારી લીટીમાં હોય છે . ન ફકરા , ન બોલ્ડ , ન ઈટાલિક . નાના શ્લોક બે લાઈનમાં નથી હોતા . મોટા શ્લોક ચાર લાઈનમાં નથી હોતા . પ્રેસકોપી બનાવતી વખતે સંપાદકને અહીં સ્વતંત્રતા મળે છે . સંપાદક વિષય અનુસાર ફકરા પાડી શકે છે , અલ્પ વિરામ ઉમેરી શકે છે . શ્લોકને એકસરખી બે લીટી કે ચાર લીટીમાં સંયોજી શકે છે . મૂળ ગ્રંથના ફોન્ટ મોટા , ટીકા ગ્રંથના ફોન્ટ સહેજ નાના , ઉદ્ધરણનાં ફોન્ટ ઈટાલિક – આવી બધી સુવિધાઓ એ સ્વીકારી શકે છે .
૯. હસ્તપ્રતનાં પાનાનો ક્રમાંક હોય છે . પાનું પહેલું પૂરું થાય તે પછી બીજું પાનું , ત્રીજું પાનું , ચોથું પાનું વગેરે . અમુક સંપાદકો , હસ્તપ્રતનાં પાનાનો ક્રમાંક પણ મુદ્રિત ગ્રંથનાં પાને છાપતાં હોય છે , કૌંસમાં . આજકાલ આ પદ્ધતિ પ્રચલિત નથી .
૧૦.હસ્તલિખિત ગ્રંથના પ્રારંભે ભલેમીંડું હોય છે અને અંતે પુષ્પિકા . મુદ્રિત ગ્રંથમાં આ બંનેને મૂળગ્રંથ રૂપે છાપવાનું બનતું નથી . પરંતુ ભલેમીંડું અને પુષ્પિકા , હસ્તલિખિત ગ્રંથમાં મહત્ત્વપૂર્ણ સ્થાને છે . મુદ્રિત ગ્રંથની ટિપ્પણીમાં કે પ્રસ્તાવનામાં ભલેમીંડું અને પુષ્પિકાને સમાવી લેવા જોઈએ .
૧૧ . જેટલી હસ્તલિખિત પ્રત ઉપયોગમાં લીધી હોય એના પ્રથમ અને અંતિમ પાનાનો ફોટો મુદ્રિત ગ્રંથમાં ઉમેરવો જોઈએ . કંઈ હસ્તલિખિત પ્રત કયા જ્ઞાનભંડારની છે એનો ઉલ્લેખ અવશ્ય થવો જોઈએ .
૧૨ . છેલ્લે ગ્રંથનું ગ્રંથાગ્ર લખવાની પરંપરા છે . એક માન્યતા છે કે જ્યારથી ગ્રંથ લહિયાઓને લખવા આપવાનું શરુ થયું , ત્યારથી આર્થિક વ્યવહારની સ્પષ્ટતા માટે અક્ષરોની ગણના આવશ્યક બની . બત્રીસ અક્ષરોનો એક શ્લોક ગણાય . લહિયાએ કુલ મળીને કેટલા શ્લોક લખ્યા એના આધારે પૈસા ચૂકવાતા . આથી લહિયાઓ ગ્રંથના અંતે ગ્રંથાગ્ર રૂપે શ્લોક સંખ્યા લખતા . વસ્તુસ્થિતિ એ છે કે ગ્રંથકારે પોતાના જીવનકાળ દરમિયાન કેટલી સંખ્યામાં શ્લોકસર્જન કર્યું છે એની ગણના આવશ્યક હતી . આથી ગ્રંથાગ્ર લખાતું . હસ્તપ્રતમાં છેલ્લે ગ્રંથાગ્ર હોય તો મુદ્રિત આવૃત્તિમાં ગ્રંથાગ્ર સંખ્યા સ્પષ્ટ આંકડામાં લખવી .
સંપાદનવિદ્યા સૂત્ર ૩ : વિષયક્રમ અને અકારાદિક્રમ
૧. ગ્રંથનો વિસ્તૃત વિષયક્રમ હસ્તપ્રતમાં હોતો નથી . મુદ્રિત ગ્રંથમાં વિસ્તૃત વિષયક્રમ હોવો જોઈએ . એવો વિષયક્રમ જેને વાંચવાથી ગ્રંથનો મુખ્ય વિષય અને અવાંતર વિષય સમજમાં આવે .
૨. ગ્રંથના મૂળ શ્લોક , મૂળ સૂત્ર , ટીકાગત શ્લોકના અલગ અલગ અકારાદિક્રમ બનવા જોઈએ . પરિશિષ્ટમાં એનો સમાવેશ થાય .
૩.ટીકાગત શ્લોક જે શાસ્ત્રના હોય એનો મૂલસ્થાનનિર્દેશ ટીકાગત શ્લોકની સાથે જ થવો જોઈએ .
૪. અભિપ્રેત ગ્રંથમાં અનેક ગ્રંથોનાં કે અનેક વ્યક્તિઓનાં નામ હોય ત્યારે પરિશિષ્ટમાં ગ્રંથોનાં અને વ્યક્તિઓનાં નામ – ના સ્વતંત્ર અકારાદિક્રમ હોવા જોઈએ .
૫.અકારાદિક્રમમાં પુસ્તકનો પેજ નંબર બતાવવાને બદલે , ગ્રંથના શ્લોકનો કે સૂત્રનો નંબર બતાવવો જોઈએ . પેજ નંબર નવી આવૃત્તિમાં બદલાશે . શ્લોકનો કે સૂત્રનો નંબર નવી આવૃત્તિમાં બદલાશે નહીં . અભ્યાસુને શ્લોકનો કે સૂત્રનો નંબર વધુ ઉપયોગી બને છે .
સંપાદનવિદ્યા સૂત્ર ૪ : ગ્રંથનો પરિચય પ્રસ્તાવનામાં .
+ જે વિષયનું વિવરણ ગ્રંથમાં છે એ વિષયનો વિસ્તૃત કે સંક્ષિપ્ત પરિચય પ્રસ્તાવનામાં મળે છે .
+ ગ્રંથમાં એ વિષયનું વિવરણ ગ્રંથકારે કેવી રીતે કર્યું છે તે પ્રસ્તાવનામાં વિસ્તારપૂર્વક કે સંક્ષેપમાં સમજાવ્યું હોય છે .
+ સંપૂર્ણ ગ્રંથનો સારસંક્ષેપ પ્રસ્તાવનામાં હોય છે .
+ ગ્રંથકારની રચનાશૈલી , ભાષાશૈલી જેવી વિશેષતાઓનું સઉદાહરણ વર્ણન પ્રસ્તાવનામાં હોય છે .
+ જે વિષયનું વિવરણ આ ગ્રંથમાં છે એ વિષયનું વર્ણન અન્ય કયા કયા ગ્રંથોમાં છે એની જાણકારી પ્રસ્તાવનામાંથી મળે છે . આમાં બે વાત છે . એક , અભિપ્રેત ગ્રંથની પૂર્વે રચાયેલા સમાન વિષયક ગ્રંથોની છાયા અભિપ્રેત ગ્રંથમાં જોવા મળી શકે છે . બે , અભિપ્રેત ગ્રંથની પછીના સમયમાં રચાયેલા ગ્રંથોમાં અભિપ્રેત ગ્રંથની છાયા જોવા મળી શકે છે . આથી , પૂર્વકાલીન સમાન વિષયક ગ્રંથો અને પશ્ચાત્ કાલીન સમાન વિષયક ગ્રંથો એમ બે રીતે તુલનાત્મક અભ્યાસ પ્રસ્તાવનામાં જોવા મળે છે .
+ ગ્રંથકારે અન્ય ગ્રંથોની રચના કરેલી હોય તો એની વિગતવાર જાણકારી પ્રસ્તાવનામાંથી મળે છે .
+ ત્રણ સંવત્ અગત્યની છે . એક , ગ્રંથ રચના સંવત્ . બે , ગ્રંથ હસ્તપ્રત લેખન સંવત્ . ત્રણ , ગ્રંથ મુદ્રણ સંવત્ . પ્રસ્તાવનામાં ત્રણેય સંવત્ સંબંધી જાણકારી ઉપલબ્ધ હોય એ આવશ્યક છે . ગ્રંથ હસ્તપ્રત લેખન સંવત્ અનેક હોઈ શકે છે કેમ કે ગ્રંથની હસ્તપ્રત અનેક હોઈ શકે છે . આપણે જેને આદર્શ હસ્તપ્રત માની છે એની સંવત્ અલગથી જણાવી શકાય . અને અન્ય તમામ હસ્તપ્રતની જુદી જુદી સંવત્ અલગથી જણાવી શકાય . મુદ્રણની નવી આવૃત્તિ આવે ત્યારે મુદ્રણની નવી સંવત્ પણ ઉમેરાય .
+ પ્રસ્તાવના , સંપાદક કે સંશોધક મહોદય દ્વારા લખાય છે . પ્રસ્તાવના , આમંત્રિત વિદ્વાન્ દ્વારા પણ લખાય છે . અનુભવી સંપાદકો ગ્રંથની અભ્યાસપૂર્ણ પ્રસ્તાવનાને ત્રણ ભાષામાં રાખે છે : સંસ્કૃત , હિંદી અથવા ગુજરાતી અને અંગ્રેજી . આમ કરવાનો હેતુ એ છે કે જે વાચક ગ્રંથ વાંચી નહીં શકે તે કોઈ એક ભાષાની પ્રસ્તાવના દ્વારા ગ્રંથનો વિષય જાણી લેશે . હિંદી ભાષા રાષ્ટ્રીય સ્તરે વંચાય છે , અંગ્રેજી ભાષા આંતરરાષ્ટ્રીય સ્તરે વંચાય છે .
ટૂંકમાં , પ્રસ્તાવનામાંથી ગ્રંથ સંબંધિત ઘણીઘણી જાણકારી મળતી હોય છે .
સંપાદનવિદ્યા સૂત્ર ૫ : ગ્રંથકારનો પરિચય પ્રસ્તાવનામાં
પ્રસ્તાવનામાંથી ગ્રંથકાર સંબંધી આટલી જાણકારી મળે છે .
+ ગ્રંથકારનો પરિચય બે રીતે મળે . એક , ગ્રંથકારની ગુરુપરંપરાનો પરિચય . બે , ગ્રંથકારના પરિવાર સંબંધી પરિચય .
+ ગ્રંથકારનો જન્મ ક્યારે થયો , ક્યાં થયો અને સ્વર્ગવાસ ક્યારે થયો , ક્યાં થયો આ વિષયની પ્રમાણ પુરસ્સર જાણકારી . ગ્રંથકાર જો દીક્ષિત છે તો એમની દીક્ષા અને અન્ય પદવીઓ ક્યારે થઈ એની પણ પ્રમાણ પુરસ્સર જાણકારી .
+ શ્રી સુધર્મા સ્વામીજી મહારાજા પછીની પટ્ટપરંપરા સાથે ગ્રંથકારની ગુરુપરંપરાનો તંતુ કેવી રીતે જોડાયો છે તેનો ઐતિહાસિક પરિચય .
+ ગ્રંથકારની ગુરુપરંપરામાં કયા આચાર્યભગવંત દ્વારા જૈનશાસનની શું પ્રભાવના / સુરક્ષા થઈ એની જાણકારી .
+ ગ્રંથકાર જો દીક્ષિત છે તો એમના ગુરુભાઈ કે શિષ્યપરિવાર સંબંધી જાણકારી .
+ ગ્રંથકાર જો ગૃહસ્થ છે તો એમના માબાપ , ભાઈબહેન , પુત્રી આદિ પરિવારજન સંબંધી જાણકારી . + ગ્રંથકાર કોઈ રાજા , મંત્રી , શ્રેષ્ઠી સાથે જોડાયેલા હોય તો એમની જાણકારી .
+ ગ્રંથકારની જન્મ ભૂમિ , દીક્ષા ભૂમિ , ગ્રંથરચના ભૂમિ , સ્વર્ગવાસ ભૂમિ સંબંધી વિગતો .
+ જિનાલયોના શિલાલેખ , હસ્તપ્રતોની પુષ્પિકા , તામ્રપત્ર આદિમાં ગ્રંથકાર સંબંધિત જે જે ઉલ્લેખો પ્રાપ્ત થતા હોય એનું સાર સંકલન .ગ્રંથ અને ગ્રંથકારનો પરિચય , એક જ પ્રસ્તાવનામાં હોય તો પણ ચાલી શકે છે .
સંપાદનવિદ્યા સૂત્ર ૬ : ગ્રંથની કઠિનતા ઓછી કરવી જોઈએ
+ ગ્રંથ ઉપર અભિનવ ટીકા કે વિવેચન લખી શકાય .
+ ગ્રંથનો સરળ અનુવાદ કરી શકાય .
+ ગ્રંથની કઠિન પંક્તિને સમજાવતી ટિપ્પણી ઉમેરી શકાય .
+ ગ્રંથનાં કઠિન શબ્દોના સરળ અર્થ ટિપ્પણીમાં ઉમેરી શકાય.
+ ગ્રંથમાં વચ્ચે વચ્ચે વિષયાનુસારી હેડિંગ કૌંસમાં રાખીને ઉમેરી શકાય . હેડિંગ કૌંસમાં રાખવાનું કારણ સ્પષ્ટ છે . હેડિંગ કૌંસમાં હશે નહીં તો અધ્યેતા હેડિંગને મૂળ ગ્રંથ માની લેશે . હસ્તપ્રતમાં હેડિંગ હોતા નથી આથી હેડિંગને મૂળ ગ્રંથ માની શકાય નહીં . છતાં ગ્રંથનું અધ્યયન કરતી વખતે હેડિંગ ઘણા સહાયક થાય છે .
+ ગ્રંથ જો ખંડનમંડનનો હોય તો ગ્રંથમાં જે જે પૂર્વ પક્ષ છે તેનું નિરૂપણ કયા ગ્રંથમાં મળે છે એ શોધીને , એનો શાસ્ત્રપાઠ ટિપ્પણીમાં મૂકી શકાય . ગ્રંથકાર નિર્દેશિત ઉત્તર પક્ષનું નિરૂપણ કયા ગ્રંથમાં મળે છે એ શોધીને , એનો શાસ્ત્રપાઠ પણ ટિપ્પણીમાં મૂકી શકાય .
સંપાદનવિદ્યાનાં આ છ સૂત્ર છે . આજના સમયમાં જે સંપાદન પ્રવૃત્તિ થાય છે એના મુખ્યત્વે ચાર પ્રકાર છે .
સંપાદન પ્રવૃત્તિ પ્રકાર ૧ : એક ગ્રંથકારની સમગ્ર રચના
એક જ ગ્રંથકારની દરેક રચનાઓને એકીસાથે ઉપલબ્ધ કરાવી આપતું સંપાદન આ કક્ષામાં આવે છે . કાલિદાસ ગ્રંથાવલિ , જગન્નાથ ગ્રંથાવલિ , ભવભૂતિ ગ્રંથાવલિ , ભાસ નાટક ચક્ર , મંડન ગ્રંથાવલિ જેવા સંપાદન સંસ્કૃત ભાષામાં થયાં છે . આ ગ્રંથાવલિમાં તે તે ગ્રંથકારની સમગ્ર રચનાનો સંગ્રહ હોય છે . સંગ્રહ એક પુસ્તકમાં કે પુસ્તકના અનેક ભાગમાં હોય છે . ગ્રંથકારનું મહિમામંડન પણ અપેક્ષિત રીતે હોય છે . ગૂર્જર સાહિત્ય સંગ્રહ – માં વાચક યશની મારુ ગૂર્જર રચનાઓ એકીસાથે મળે છે . સમગ્ર કવિતા – માં ઉમાશંકર જોશીની સમગ્ર રચનાઓ છે . રચનાકાર – પ્રાકૃત ગ્રંથકાર હોય , સંસ્કૃત ગ્રંથકાર હોય , ગૂર્જર કવિ હોય . એમનું સાહિત્ય એક સાથે મળે એ સંપાદકનું લક્ષ્ય હોય છે . પુપ્ફ ભિક્ખૂએ ૩૨ આગમસૂત્રોનું સંપાદન सुत्तागमाईं – માં કર્યું . ગુજરાતીમાં જૈન પ્રવચન , હસ્તાક્ષરનું અક્ષય પાત્ર , ગાંધીનો અક્ષરદેહ , મહાદેવભાઈની ડાયરી જેવા સંપાદન એક ગ્રંથકારનું સમગ્ર સાહિત્ય અનેક ભાગમાં ઉપલબ્ધ કરાવી આપે છે . આ સંપાદન પ્રવૃત્તિ આપણે ત્યાં પ્રચલિત છે .
સંપાદન પ્રવૃત્તિ પ્રકાર ૨ : એક વિષયની અનેક રચના
જુદા જુદા ગ્રંથકારોએ કોઈ એક વિષય પર પોતપોતાના સમયમાં લખ્યું હોય તેનો સંગ્રહ સંપાદક તૈયાર કરી શકે . नवतत्त्वसाहित्यसंग्रह આવા સંગ્રહનું પ્રથમ ઉદાહરણ છે . આવા સંગ્રહમાં ગ્રંથકાર અનેક હોય છે , ગ્રંથ અનેક હોય છે છતાં વિષય એક જ હોય છે . लेश्याकोश , हारिभद्रयोगभारती , नयामृतम् , नाट्य साहित्य माला , रागोपनिषद् , जैन अलंकार कोश જેવા અનેક ઉદાહરણ છે . આપણા સ્તોત્રસંગ્રહો , સ્તવનસંગ્રહો , સ્તુતિસંગ્રહો , સજ્ઝાયસંગ્રહો અને સૂત્રસંગ્રહો આજ શ્રેણીમાં આવે છે . આ સંપાદન પ્રવૃત્તિ આપણે ત્યાં પ્રચલિત છે .
સંપાદન પ્રવૃત્તિ પ્રકાર ૩ : એક ગ્રંથકારની એક રચના
એક ગ્રંથ . એક પુસ્તક . આપણે વરસોથી વાંચતા આવ્યા છીએ . સંવેગરંગશાલા , ઉપમિતિ ભવપ્રપંચા , અધ્યાત્મ કલ્પદ્રુમ , શ્રીપાલ રાજાનો રાસ જેવા અનેક અનેક ગ્રંથો આપણે વાંચ્યા છે , વાંચતા રહીશું . ગ્રંથકાર એક છે , ગ્રંથ એક છે . એ ગ્રંથો પહેલાં હસ્તલિખિત ગ્રંથનાં પાનામાં હતા . આપણે એને પુસ્તક રૂપે હાથમાં લઈએ છીએ . પાઠ શુદ્ધ છે . મુદ્રણ સુઘડ છે . આંખોને અગવડ નથી . એનું સંપાદન કોઈકે કર્યું છે . એમણે અલગ અલગ હસ્તલિખિત પ્રતોનો આધાર લીધો હશે કે એક ચોક્કસ હસ્તલિખિત પ્રતનો આધાર રાખ્યો હશે . આપણી માટે અગત્યની વાત એ છે કે એમણે આપણને શુદ્ધ સંપાદન આપ્યું . સંપાદનનો આ પ્રકાર એટલો બધો પ્રચલિત છે કે આ પ્રકારને અલગથી જોવામાં આવતો નથી . આ પ્રકારનાં સંપાદન દ્વારા , કોઈ સંપાદકે એક ગ્રંથ આપ્યો , કોઈ સંપાદકે એકાધિક ગ્રંથ આપ્યા . આ પ્રકારનાં સંપાદન કરનારા સંપાદકોનાં અનેક અનેક નામ છે અને તે જગજાહેર છે . જે ગ્રંથ મુદ્રણ સુધી પહોંચ્યો નહોતો એને આ સંપાદકો દ્વારા પુસ્તકનો આકાર મળ્યો . ગ્રંથને વિદ્યાર્થી મળ્યા , વિદ્યાર્થીને ગ્રંથ મળ્યા .
સંપાદન પ્રવૃત્તિ પ્રકાર ૪ : ગ્રંથકાર અને ટીકાકારનું સહયોજન
એક જ પુસ્તકમાં ગ્રંથકાર પણ હોય અને ટીકાકાર પણ હોય એવું સંપાદન ઘણી રીતે બને છે .
+ યોગશાસ્ત્ર સટીક , ભવભાવના સટીક , ધર્મસંગ્રહ સટીક – આદિ શાસ્ત્રોમાં ગ્રંથકાર અને ટીકાકાર એક જ છે.
+ ધર્મસંગ્રહણી સટીક , સ્યાદ્વાદમંજરી , યોગવિંશિકા સટીક આદિ શાસ્ત્રોમાં એક ગ્રંથકાર અને એક ટીકાકાર છે . બન્ને જુદા જુદા છે .
+ મૂળગ્રંથ , એની પર ટીકા . એ ટીકા ઉપર નવી ટીકા . આ રીતે ત્રણ ચરણ પણ થતાં હોય છે . મુક્તાવલિ , દિનકરી અને રામરુદ્રીમાં ત્રણ ચરણ છે . ચાર ચરણ પણ જોવા મળે છે . આગમસૂત્રો પર નિર્યુક્તિ છે , નિર્યુક્તિ પર ભાષ્ય છે , ભાષ્ય પર ટીકા છે . આ ચાર ચરણ થયાં : મૂળ આગમ , એની નિર્યુક્તિ , એનું ભાષ્ય અને એની ટીકા .
+ એક જ ગ્રંથ પર એકથી વધુ ટીકા હોય અને એ દરેક ટીકા એક સાથે મુદ્રિત એવું પણ જોવા મળે છે . ષોડશક ગ્રંથ સટીક છપાયો એમાં મૂળ ષોડશક ગ્રંથ ઉપરાંત એની બે ટીકા પણ મુદ્રિત થઈ છે . કારિકાવલિ મુક્તાવલિનું એક સંસ્કરણ એવું છે જેમાં મૂળગ્રંથની સાથે પાંચ ટીકાઓ છે : પ્રભા , મંજૂષા , દિનકરી , રામરુદ્રી અને ગંગારામી .
સંપાદનપ્રવૃત્તિના આ ચાર પ્રકાર ગ્રંથ સંયોજના અનુસાર બને છે . श्री अष्टसहस्री तात्पर्यविवरणम् ગ્રંથ ચતુર્થ સંપાદન પ્રકારમાં સમાવેશ પામે છે . મૂળગ્રંથ છે आप्त मीमांसा , એના રચયિતા છે आचार्य समंतभद्र . એની પર ટીકા છે अष्टशती , એના રચયિતા છે , भट्ट अकलंक . એની પર ટીકા છે अष्टसहस्री , એના રચયિતા છે आचार्य विद्यानंद . આ ત્રણ ચરણ થયાં . ગ્રંથનો પ્રતિપાદ્ય વિષય છે : સર્વજ્ઞ સિદ્ધિ , અનેકાંતવાદ , સપ્તભંગી , નય તેમ જ બૌદ્ધ , સાંખ્ય અને વૈદિક દર્શનોનું ખંડન . ત્રણ ચરણના ગ્રંથકાર , દિગંબર પરંપરાના છે . આની પર ચતુર્થ ચરણમાં , શ્વેતાંબર પરંપરાના ગ્રંથકાર મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ.એ तात्पर्य विवरणम् એ નામે ટીકા લખી છે .
तात्पर्य विवरणम् ટીકાકારની સ્વહસ્તે લિખિત હસ્તપ્રતના આધારે પૂજ્ય મુનિરાજ શ્રી વૈરાગ્યરતિવિજયજી મ.એ अष्टसहस्री तात्पर्यविवरणम् ગ્રંથ ભાગ ૧ / ૨ નું સંપાદન કર્યું છે . અહીં સંપાદનવિદ્યાનાં છ સૂત્ર પૂર્ણ રીતે સાકાર થયાં છે . આ સંપાદન માટે એમણે બે વરસનો ઉત્કૃષ્ટ પુરુષાર્થ કર્યો છે . માનસિક પુરુષાર્થ . આંખોનો પુરુષાર્થ . નિદ્રા અને આરામનો પરિત્યાગ . શારીરિક અનુકૂળતાની ઉપેક્ષા , પ્રતિકૂળતાનો અપ્રતિકાર . તેઓ દર્શનશાસ્ત્ર અને નવ્ય ન્યાયના પ્રખર વિદ્વાન્ છે . મહામહોપાધ્યાય શ્રીયશોવિજયજી મ. માટે એમને અનહદ પ્રીતિ છે . अष्टसहस्री तात्पर्यविवरणम् – નાં સંપાદન દ્વારા એમની પુરુષાર્થ વૃત્તિ , પ્રતિભા અને પ્રીતિને પરમનો સ્પર્શ સાંપડ્યો છે . સ્યાદ્વાદના મહાસૂત્રધાર વાચકવર્ય શ્રીયશોવિજયજી મહારાજાને અનંત વંદના .
( પ્રથમ લેખન વિ.સં. ૨૦૫૯ / પુનર્લેખન વિ.સં. ૨૦૮૩ )
૧. ચમત્કારી ભગવાન્
એક શેઠ છે . કરોડોનો કારોબાર છે . ભારતભરમાં નામ ફેલાયું છે. સખાવત ઘણી કરે છે . એ પોતાનાં ગામનાં બજારમાં ક્યાંક બેઠા હતા . એમને સમાચાર મળ્યા કે ઘરે અને ઓફિસમાં ઈનકમ ટેક્સની રેડ પડી છે . એ ઓફિસે કે ઘરે ગયા વગર , બસ પકડીને સીધા તીર્થમાં આવી ગયા . ધર્મશાળાની એક રૂમમાં દિવસો સુધી છુપાયેલા રહ્યા . આરતીના વખતે દેરાસર આવે . બાકી આખો દિવસ રુમમાં ભરાયેલા રહે . ખાવાનું પણ રુમમાં આવી જાય . પ્રભુને પ્રાર્થના કરતા રહે : તારાં શરણે આવ્યો છું . ઘરે અને ઓફિસમાં ફાઈલના થપ્પેથપ્પા જમા હતા . અમુક ફાઈલ તકલીફ વધારે એવી જ હતી . ઈનકમ ટેક્સવાળા એક એક ફાઇલ તપાસતા ગયા . દિવસો નીકળી ગયા . ફાઇલ ખતમ જ ન થાય . આખરે કંટાળીને એ લોકો નીકળી ગયા . જોવા જેવી વાત એ હતી કે જે ફાઇલ પર એ લોકો અટક્યા એના પછીની ફાઇલથી રિસ્ક શરુ થતું હતું . પણ ઈનકમ ટેક્સવાળા એ ફાઇલથી સ્વેચ્છાએ દૂર રહ્યા . જો ફાઇલ પકડાત તો , દસ વરસની જેલ પાક્કી હતી . ન ફાઇલ પકડાઈ , ન જેલ થઈ , ન શાખ ખરાબ થઈ .
એ ભાઈએ તીર્થની ઓફિસમાં જઈને ટ્રસ્ટીઓને કહ્યું કે મૂળનાયક દાદાના ચમત્કારથી હું બચી ગયો છું , બાકી મારા બચવાના કોઈ ચાન્સ નહોતા . ભગવાને મને બચાવી લીધો . મારે તીર્થમાં લાભ લેવો હોય તો મળે ? મારે આટલા કરોડ , પ્રભુસેવામાં વાપરવા છે .
હવે તમે પૂછશો કેટલા કરોડ ? આનો જવાબ સાંભળો : મારે પ્રભુ માટે કરોડ વાપરવા છે , લાભ આપશો ? એવું પૂછવાવાળા ભક્તો અહીં ઘણા આવે છે . કોના , કેટલા કરોડ ગણાવશું ? અહીં કરોડ રૂપિયા શું વિસાતમાં છે જ્યાં કરોડ કરોડ દેવ , દાદાની સેવામાં અદૃશ્ય રૂપે હાજરાહજૂર છે . એ તીર્થ એટલે શ્રી ભદ્રાવતી તીર્થ , મહારાષ્ટ્ર . એ મૂળનાયક દાદા એટલે સ્વપ્નદેવ શ્રી કેસરિયા પાર્શ્વનાથ ભગવાન્ . પ્રભુનો ચમત્કાર ગામોગામ ફેલાયેલો છે . કોઈ કેન્સરમુક્ત થયું છે , કોઈ પરિવારપીડામાંથી બહાર આવ્યું છે , કોઈ અનિષ્ટથી બચ્યું છે , કોઈ અભીષ્ટ પામ્યું છે . કોઈ છ’રીપાલક સંઘનો ઉપદ્રવ યુદ્ધકાળમાં ટળ્યો છે . પ્રભુના ભક્તો આવે . પ્રભુના ચમત્કારની વાતો સંભળાવે . એનાથી પ્રભુપ્રેમ વધે . ચમત્કાર સાંભળીને મોઢામાંથી લાળ ટપકે તે ખોટું . ચમત્કાર સાંભળીને નિઃસ્વાર્થ શ્રદ્ધા વધે એ ખરું .
ભદ્રાવતી તીર્થમાં મહિનાઓ સુધી રહેવાનું થયું છે . ભદ્રાવતી તીર્થમાં ચોમાસું પણ થયું છે . ભદ્રાવતીના ભગવાનની ચમત્કાર કથાઓ ખૂબ સાંભળી છે . આપણે લોકોએ એક અફવા દરેક તીર્થ સાથે જોડી દીધી છે કે કે જૈન તીર્થમાં જે જૈન ઘર વસાવે છે તે આર્થિક રીતે સંપન્ન હોતો નથી . ચોક્કસ તીર્થોના રહેવાસી કુટુંબોનો દાખલો આપીને આ અફવાને સાચી પુરવાર કરવાના પ્રયત્નો ચાલુ રહે છે . આ અફવાના પ્રચારકોને ખોટા સાબિત કરે છે ભદ્રાવતી તીર્થનિવાસી જૈનો . કોઈ બંગલાના માલિક છે , કોઈ શોપિંગ મોલના . કોઈ સોનાચાંદીની દુકાનના માલિક છે , કોઈ કોલ્ડ સ્ટોરેજના .
સૌનું કથન એક જ છે : આજે અમે જે પણ છીએ તે કેસરિયા ભગવાનનો પ્રભાવ છે . અમે અહીં રહેવા આવ્યા ત્યારે અમારી ઝોળી ખાલી હતી . અહીં દાદાએ અમારી ઝોળી છલકાવી દીધી છે અને છલકાવેલી રાખી છે . ભદ્રાવતીના જૈન પરિવારો પ્રક્ષાળમાં હાજર હોય છે , અંગલૂંછણામાં આગળ હોય છે , પ્રક્ષાળના સમયે ઢોલનગારા વગાડે છે , સાંજે આરતીટાણે ભક્તિગીતો ગાય છે , તીર્થસેવામાં જોડાયેલા રહે છે . સૌનું સંવેદન એકસમાન છે : હમ જો ભી હૈ , ભગવાન્ કી કૃપા સે હૈં . હમારે પાસ જો ભી હૈ , સબ ભગવાન્ કા હૈ .
ભદ્રાવતીના ભગવાનનો આ દબદબો છે . એમનાં નગરમાં રહેનારા સૌ સુખી છે અને સેવાભાવી છે . મારું સૌભાગ્ય છે કે ભદ્રાવતીનિવાસી આ પ્રભુભક્તો સાથે હું વરસોથી જોડાયેલો છું . એમનું સુખ મેં જોયું છે , એમને સુખ ભગવાને આપ્યું છે એ મેં એમનાં જ મોઢે વારંવાર સાંભળ્યું છે . જોકે , આ તીર્થ બન્યું એમાં કે તીર્થનાં વર્તમાન સંચાલનમાં એમનો હિસ્સો નથી . પ્રભુ પોતાનાં બળે આવ્યા છે . પછી આ ભક્તો આવ્યા છે .
૨. પ્રભુનાં પ્રાકટ્યની કથા
કોઈપણ કાર્ય માટે ઉત્તમ દિવસ છે વસંત પંચમી . વસંત પંચમી એટલે મહા સુદ પાંચમ . વસંત પંચમીના દિવસે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન્ , શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથ ભગવાન્ અને અન્ય કેટલાય જિનાલયોની વાર્ષિક ધ્વજા હોય છે . વસંત પંચમી વણમાંગ્યું મુહૂર્ત છે . વસંત પંચમીના દિવસે શુભ કાર્યનો પ્રારંભ થાય છે , ભારત દેશમાં . વસંત પંચમીએ જે કાર્યનો પ્રારંભ થાય તે સ્વાભાવિક રીતે સફળ થાય છે આવું સાંભળ્યું છે , જોયું છે .વસંત પંચમીએ જોયેલું સપનું પણ સ્વાભાવિક રીતે સફળ થાય છે આવું ઈતિહાસ શીખવે છે . ઈતિહાસ તીર્થનો છે . વસંત પંચમીએ જોયેલું સપનું હજી સવાસો વરસ પહેલાંની ઘટના છે . જે તીર્થ સવાસો વરસ પહેલાં હતું જ નહીં તે તીર્થ વસંત પંચમીએ જોયેલા સપનાં બાદ આજે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ચૂક્યું છે .
વિ. સં. ૧૯૬૬ ની સાલ હતી , સોમવારની રાત હતી . સપનું સારું મુહૂર્ત જોઈને આવ્યું હતું . સપનામાં ભગવાન્ પધાર્યા હતા . સપનું જોનાર હતા ચત્રભુજભાઈ . તેઓ અંતરીક્ષ તીર્થના મેનેજર હતા , કપડાના વેપારી હતા .સપનામાં મોટું જંગલ દેખાયું હતું . ચત્રભુજભાઈ આગળ ચાલતા હતા અને એમની પાછળ દશ હાથ લાંબો નાગ ચાલી રહ્યો હતો . નાગથી ડરીને ચત્રભુજભાઈ આગળ આગળ ચાલતા હતા . એમનું પગલે પગલું દાબીને નાગ પાછળ પાછળ આવી રહ્યો હતો. ચાલી ચાલીને થાકેલા ચત્રભુજભાઈએ હાથ જોડીને નાગને વિનંતી કરી કે ‘ મેં આપનું કંઈ બગાડ્યું નથી . આપ શું કામ મારો પીછો કરો છો ? ‘
સપનામાં નાગદેવતાએ કહ્યું હતું કે ‘ હું તને એક ચમત્કાર બતાવું , તું મનેં પાંચસો રૂપિયા આપ . ‘
ચત્રભુજભાઈએ કહ્યું કે ‘હું નાનો માણસ છું , મારી પાસે આટલા રૂપિયા નથી .’
નાગદેવતાએ કહ્યું: ‘તું મારી માટે પાંચસો રુપિયા પણ ન વાપરી શકે ?’
ચત્રભુજભાઇએ કહ્યું કે ‘મારી પાસે ખરેખર પૈસા નથી .’
હવે નાગદેવતાએ કહ્યું કે ‘અચ્છા તારી પૈસા જ નથી . ઠીક છે . તું પાછળ જો .’
ચત્રભુજભાઈને ડર હતો કે હું નજર બીજે ફેરવીશ તો આ નાગ મને ડંખ મારી દેશે . છતાં એમણે ડરતાં ડરતાં પાછળ જોયું . ચત્રભુજભાઈને એમ થયું કે જંગલમાં પાછળ શું હશે , જોવા જેવું ? જંગલમાં તો જ બે જ હોય , ઝાડ અને જનાવર . પણ પાછળ થોડે દૂર , એમને એક વિશાળકાય જિનાલય દેખાયું , એમાં બિરાજમાન હતા , આછા કેસરીવર્ણના પાર્શ્વનાથ ભગવાન્ . જિનાલયની આસપાસ મોટું નગર પણ ફેલાયેલું હતું . એ પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ ગાવા લાગ્યા . એમને નાગદેવતાએ કહ્યું: ‘ આ ભદ્રાવતી નગરી છે . આ જિનાલય પશ્ચિમ સન્મુખ છે . એમાં બિરાજમાન દેખાય છે શ્રી કેસરિયા પાર્શ્વનાથ ભગવાન્ . આ મહાન્ તીર્થ છે . તું આ તીર્થનો ઉદ્ધાર કરવાનો પ્રયત્ન કર . ‘
આટલું બોલીને નાગદેવતા અદૃશ્ય થઈ ગયા . એ સાથે સપનું પૂર્ણ થઈ ગયું . વસંત પંચમીએ જોયેલું સપનું હતું એની ગરિમા સમજીને તેઓ મહા સુદ નોમના દિવસે એ ભદ્રાવતી આવ્યા . એ સમયે ભાંડકજી નામ ચલણમાં હતું . ભદ્રાવતી નામ વસંતપંચમીએ સપનામાં આવ્યું હતું . એ નામ સપનામાં નાગદેવતાએ જણાવ્યું હતું . સપનામાં જે નામ સાંભળેલું તે વહેવારમાં નહોતું . એ વખતે , બ્રિટીશ રાજ હતું . આજની જેવું બજાર નહોતું , ભીડ નહોતી . થોડી વસતિ અને ઝાઝું જંગલ હતું .ભાંડકમાં આવીને એમણે કોઈ અનુભવીને પૂછ્યું: ભદ્રાવતી ક્યાં આવ્યું ?
એ અનુભવીએ કહ્યું કે આ ભાંડક જ , ભદ્રાવતી છે . વસંત પંચમીએ આવેલાં સપનાએ અંતરીક્ષ તીર્થના મેનેજર કમ મુનીમજીને ભદ્રાવતીમાં લાવીને ઊભો રાખી દીધો હતો . એણે સપના પર ભરોસો રાખ્યો . સપનામાં જોયું હતું તે જંગલ , નગર અને જિનાલય શોધવું હતું . નાગદેવતાનાં કથનને સાચું સાબિત કરવું હતું . કામ સહેલું નહોતું . વિ. સં.૧૯૬૬ની સાલમાં ત્યાં ધર્મશાળા , ભોજનશાળા , કેન્ટિન , બગીચો વિ. કાંઈ નહોતું . જંગલ હતું , જંગલી જાનવરો હતાં . કોને પૂછવું , ક્યાં જઈને શોધવું – સમજાતું નહોતું . પણ જે શોધવા નીકળે છે એને કુદરત સહાય કરે છે . ચત્રભુજભાઈને સ્થાનિક સજ્જનો સારા મળ્યા . એમાં એક હતા શ્રીમાન્ ગુંડાવરજી . તેઓ જમીનદાર હતા , અહીંની ભાષામાં માલગુજાર . એમને સાથે લઈને જંગલની પરિક્રમા શરૂ થઈ . વાઘ દીપડા અજગર જેવા જોખમને અવગણીને તેઓ ખૂબ ફર્યા . એક જગ્યાએ તેઓ અટક્યા . તેમણે જોયું કે કાંટાળી વાડની વચ્ચે કશુંક જમીનમાં અડધું દટાયેલું છે . પાટિયું લટકતું હતું એની પર લખેલું હતું કે આ પુરાતન સ્મારક , પુરાતત્ત્વ વિભાગ દ્વારા સંરક્ષિત છે . પાસે જઈને ધ્યાનપૂર્વક જોયું તો સમજાયું કે આશરે સાત હાથની ભવ્ય પ્રતિમા અર્ધ ઉદિત સૂરજની જેમ , અડધી ભૂમિગત હતી , અડધી પ્રગટ હતી . મસ્તક પરની ભવ્ય ફણા દૃશ્યમાન હતી જેનાથી સમજાતું હતું કે પ્રતિમા પારસનાથ દાદાની હતી . પ્રતિમાનો વર્ણ કેસર જેવો હતો . ચત્રભુજભાઈએ આજસુધી ઘણાય પાર્શ્વનાથ દાદાનાં કર્યા હતા . આ પાર્શ્વનાથ પ્રભુનો વર્ણ કેસરી હતો . ચત્રભુજભાઈ સહસા બોલી ઊઠ્યા : આ તો કેસરિયા પાર્શ્વનાથ છે .
તે ઘડી અને તે દહાડો . અર્ધ દૃશ્યમાન પ્રભુનાં નામને નવલું રૂપ મળ્યું . પ્રભુ જેવા સ્વપ્નમાં દેખાયાં હતાં એવા જ નજરોનજર દેખાતા હતા આથી નામનું અલંકરણ વધ્યું : સ્વપ્નદેવ શ્રી કેસરિયા પાર્શ્વનાથ ભગવાન્ . આજ લગી પ્રભુ આ જ નામે ઓળખાય છે . અલબત્ત . મહા સુદ નોમ અથવા દશમે , નામકરણનો તખ્તો બની ગયો પરંતુ પ્રભુનું પૂરેપૂરું પ્રાકટ્ય સંપન્ન થયું નહોતું . કાંટાળી વાડ કોણે બનાવી છે ? પાટિયું કોણે લગાવ્યું ? આ ભગવાન્ ભૂમિમાંથી પૂરેપૂરા કેવી રીતે બહાર આવી શકશે ? આ ભગવાન્ જૈન સંઘને મળશે કે નહીં ? આ બધા પ્રશ્નોના જવાબ બાકી હતા . એટલો સંતોષ હતો કે મહા સુદ પાંચમે આવેલું સપનું સાચું પડ્યું હતું . જંગલમાં ભગવાન્ હતા . નાગદેવતાએ જે જણાવ્યું એ સત્ય હતું . હવે તીર્થનો ઉદ્ધાર કરવાનો હતો.
તપાસ કરતા જાણકારી મળી કે ઈસવીસન્ 1900 માં સ્કોટિશ ઇસાઈ મિશન – ચંદ્રપુર બ્રાંચના મુખ્ય પાદરીને આ ભગવાન્ આ રીતે જોવા મળ્યા હતા . એણે અંગ્રેજી સરકારના સ્થાનિક શાસક ચંદ્રપુર – ને સમાચાર આપ્યા હતા . શાસન તરફથી પુરાતત્ત્વના જાણકાર લોકો જોવા આવ્યા હતા . એમણે મૂર્તિ અને આસપાસના ભગ્ન અવશેષો જોયા હતા . આશરે ૮૦૦ રૂપિયાના ખરચે એમણે આજુબાજુમાં લોખંડના તારની વાડાબંધી કરાવીને પુરાતત્ત્વ વિભાગનું પાટિયું લગાવી દીધું હતું .
ચત્રભુજભાઈને લાગ્યું કે આ મોટો મુદ્દો છે . એકલો હું કાંઈ કરી શકવાનો નથી . એ પહોંચ્યા ચંદ્રપુર . સંઘને ભેગો કર્યો . બધી વાત કરી . સંઘમાં પૂ.મુનિશ્રી સુમતિસાગરજી મ. બિરાજમાન હતા . એમને સંઘે જાણકારી આપી . ચંદ્રપુરથી મુનિ ભગવંતની નિશ્રામાં શ્રી સંઘ ભાંડકજી આવ્યો . ગુરુ ભગવંતે મૂર્તિનું નિરીક્ષણ કર્યું અને કહ્યું કે આ મૂર્તિ ૨૦૦૦ વર્ષ પ્રાચીન જણાય છે. મૂર્તિ અને જમીન આપણા હાથમાં હોવી જોઈએ . શ્રી સંઘે મુનિ ભગવંતની વાતને વધાવી લીધી . પુરાતત્ત્વ વિભાગને ૮૦૦ રૂપિયા આપવામાં આવ્યા . એક એકડના આઠ આના લગાન લેખે ૨૧.૫ એકર જમીન લેવામાં આવી . તારીખ હતી ૧.૪.૧૯૧૨. (આ જમીન ત્યારે ભાંડક ગામની નહોતી બલ્કે ઘુટકાલા રયતવારી ગામની હતી . પાછળના સમયમાં જમીન ભાંડકજી ગામમાં ગણાતી થઈ. )
આગળ પછી બે વાત બની . એક , જમીનમાંથી પ્રગટેલા ભગવાનની વાત ચોતરફ ફેલાઈ ગઈ. હિંદુ સમાજ મૂર્તિનાં દર્શન કરવા દોડી આવ્યો . પ્રભુની વિશાળ ફણાને નાગદેવતા સમજી રોજરોજ સિંદૂર પૂજા થવા લાગી . ધસારો વધતો ગયો . બે , જૈન પ્રતિમા માટે જૈન મંદિર અને જૈન તીર્થ બને તે માટે અંગ્રેજ સરકારે એકસો એકરથી વધુ જમીન જૈન સમાજને આપી . ભાંડકજીના હિંદુધર્મી માલગુજાર પરિવારના લક્ષ્મણ પાટિલ , માધવ પાટિલ આદિએ બક્ષિસપત્ર દ્વારા કુલ મળીને ૬૦ એકર જમીન જૈન સમાજને આપી . ચંદ્રપુરના સિદ્ધકરણજી ગોલછા અને વર્ધાના હિરાલાલજી ફતેપુરિયાની આગેવાનીમાં વરોરા , હિંગનઘાટ , નાગપુર અને અન્ય શહેરોના શ્રાવકો જોડાયા . પ્રારંભિક સમિતિ બની . વિ.સં.૧૯૬૯માં સમગ્ર ભારતના આગેવાન શ્રાવકોની સભા રાખવામાં આવી . સભાના અધ્યક્ષ પદે કોલકાતાના બાબુ બદરીદાસ જૌહરીનું નામ નિશ્ચિત હતું . કોઈ કારણ વશ એ ન આવી શક્યા . આથી નાગપુરના શ્રેષ્ઠીવર્ય પૂનમચંદજી શેઠિયાએ સભાનું અધ્યક્ષ પદ સંભાળ્યું હતું . સમગ્ર ભારતના ૫૦૦ થી વધુ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા . પ્રભુપ્રાકટ્યની કથા સાંભળી સૌ આનંદવિભોર બની ગયા હતા . જે જે યોજનાઓ જાહેર થઈ હતી એમાં સૌએ ઊલટભેર લાભ લીધો હતો . સૌથી મોટો પ્રશ્ન એ હતો કે જ્યાં ભગવાન્ પ્રગટ્યા ત્યાં કોઈ જૈન સંઘ નહોતો . અરે , જૈનનું એક પણ ઘર નહોતું . કોઈ એક શહેરને આ તીર્થની જવાબદારી સોંપાય એવું સંભવિત નહોતું . આથી જૈન શ્વેતાંબર મંડલ આ નામે સમિતિનું ગઠન થયું . ચંદ્રપુર , વર્ધા , હિંગનઘાટ , અમરાવતી , વરોરા , નાગપુર , છિંદવાડા , શિવની , નરસિંઘપુર , જબલપુર , કટંગી , ગોટેગાંવ , કામઠી , પુલગાંવ , અકોલા – ના કુલ ૩૫ આગેવાનો સમિતિમાં જોડાયા . સન્ ૧૯૨૧માં ટ્રસ્ટ રજિસ્ટ્રેશન થયું .
સપનું વિ.સં.૧૯૬૬માં સપનું આવ્યું . તે પછી તીર્થોદ્ધાર સ્વરૂપ તીર્થનિર્માણનો પ્રારંભ થયો . વિ. સં. ૧૯૭૬માં , સન્ ૧૯૨૧ / ૧૯૨૨ માં તીર્થનિર્માણનું કાર્ય પૂર્ણ થયું . પ્રભુને મંદિરની પીઠિકા પર લાવવાના હતા . પંદર પંદર ભરજુવાન આદમીઓએ કોશિશ કરી પણ ભગવાન્ હલે જ નહીં . ત્રણ ભાગ્યશાળીએ અઠ્ઠમ કર્યો . પ્રભુ તરફથી સંકેત મળ્યો એ મુજબ ચાર કુમારિકાઓએ પ્રચંડ પ્રતિમાને ઉઠાવી ગભારામાં વેદિકા પર બિરાજીત કરી . આ ચમત્કાર જેવી ઘટના બની અને તરત પ્રભુની પ્રતિષ્ઠા થઈ . ગભારામાં અખંડ દીપનો પ્રારંભ થયો તેમાં આશ્ચર્ય જોવા મળ્યું : દીવાનું કાજળ કેસરી રંગનું બનતું હતું , શ્યામ રંગનું નહીં . જેમની જ્યોતમાંથી કેસરી વર્ણ નીકળે છે એ ભગવાન્ છે કેસરિયા પાર્શ્વનાથ . દાદાનું નામકરણ આ રીતે પણ થયું . મૂર્તિ આશરે ૨૬૦૦ વરસ પ્રાચીન છે . મૂર્તિની સુરક્ષા માટે મૂર્તિ પર શ્યામ રંગનો લેપ કરવામાં આવ્યો . લેપ કરતાં પહેલાં જૂના લેપને ઉતારવામાં આવ્યો ત્યારે મૂર્તિ પરથી સિંદૂરના બે ત્રણ થર ઉતર્યા . મંદિર નિર્માણ પૂર્વે , હિંદુ સમાજની શ્રદ્ધાને કારણે આટલું બધું સિંદૂર ચડ્યું હતું . આ સિંદૂર પણ કેસરિયા નામનું કારણ બન્યું હતું . અત્યારે પ્રતિમા પર શ્યામ લેપ છે પરંતુ કેસરિયા નામ યથાવત્ પ્રચલિત છે .
બે અંગ્રેજ અફસર પ્રભુના ભક્ત બન્યા હતા . એક , સર ગવર્નર ફ્રેંક સ્લાય . બે , મિડલટન સ્ટુઅર્ટ . ફ્રેંક સ્લાય પ્રભુમૂર્તિના તેજસૌંદર્યથી અભિભૂત હતા . એમણે તીર્થસંકુલનો મુખ્ય ગેટ બંધાવ્યો . એ ઉત્તુંગ ગેટની બહાર , બે અંગ્રેજી પુલિસના પૂતળા બનાવ્યા . ફ્રેંક સ્લાયે જાણે એલાન કર્યું હતું કે ‘ ભદ્રાવતી તીર્થની સેવામાં બ્રિટીશ સામ્રાજ્ય હંમેશા હાજર છે . ‘ આટલું મોટું ગૌરવ બહુ ઓછા તીર્થને મળેલું છે . પુલિસ અધિકારી મિડલટન સ્ટુઅર્ટે પોતાની અંગત લાગણીપૂર્વક , અંગ્રેજી ન્યુઝપેપર ટાઈમ્સ ઓફ ઈન્ડિયા ( ૬.૭.૧૯૨૪) ઈલ્યુસ્ટ્રેટેડ વીકલીમાં એક લેખ લખ્યો હતો . એ સમયે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના સંપાદક હતા સર સ્ટેનલે રીડ . અંગ્રેજી રાજનું એ દૈનિક બેનેટ , કોલમન એન્ડ કંપની લિમિટેડની માલિકીમાં લોકપ્રિય બની ચૂક્યું હતું .
પ્રતિષ્ઠા બાદ , પ્રભુનું તેજ વધતું રહ્યું છે . સો વરસ પહેલાં જ્યાં ભગવાન્ નહોતા અને ઘોર જંગલ હતું તે ભૂમિ આજે જગવિખ્યાત મહાતીર્થ બની ચૂકી છે . વરસે લાખો યાત્રાળુ આવે છે . પ્રભુનો પરચો અનુભવે છે અને પુનઃ પુનઃ આવતા રહે છે . વિ.સં.૧૯૭૬ માં પ્રભુ જે જિનાલયમાં બિરાજમાન થયા હતા તે જિનાલય કરતાં વધુ રમણીય , વધુ વિશાલ અને વધુ ઉન્નત જિનાલય વરસો બાદ બન્યું . એ અભિનવ જિનાલયમાં પ્રભુ , વિ.સં.૨૦૬૯માં બિરાજમાન થયા . પુરાતન જિનાલયમાંથી ઉત્થાપન પામીને બહાર પધાર્યા અને અભિનવ જિનાલયમાં પધાર્યા એ પ્રક્રિયાએ લાંબો સમય લીધો હતો તે દરમિયાન સતત ખાંડાધારે વરસાદ વરસ્યો હતો , આકાશમાં સફેદ પંખીઓ ઊભરાઈ પડ્યા હતા .જૈન શ્વેતાંબર મંડલ , આજે યશસ્વી રીતે એકસો વરસ પૂર્ણ કરી ચૂક્યું છે . સાત મંદિર , બે ઉપાશ્રય , બગીચો , ધર્મશાળા , ભોજનશાળા , પાંજરાપોળ , આરોગ્ય કેન્દ્રનું સંચાલન જૈન શ્વેતાંબર મંડલ , સો વરસથી એકધારું સંભાળે છે .
૩. પ્રભુનું સૌંદર્ય
પ્રભુની પ્રતિમા ભવ્ય છે . ફણા સુધીની ઊંચાઈ છે ૧૫૫ સે.મી. એટલે કે ૫ ફૂટ , ૧ ઈંચ. મસ્તક સુધીની ઊંચાઈ છે ૧૩૦ સે.મી. એટલે કે ૪ ફૂટ , ૩ ઈંચ. પહોળાઈ છે ૧૪૦ સે.મી. એટલે કે ૪ ફીટ , ૭ ઈંચ . પ્રતિમા જૂના જિનાલયમાં હતી ત્યારે , ગભારાની પહોળાઈ વધુ હતી અને લંબાઈ ઓછી . પબાસણ નીચું હતું એટલે નજીક રહેનારી પ્રતિમા તુરંત ભવ્ય ભાસતી હતી . નવા જિનાલયમાં ગભારો જેટલો પહોળો છે એટલો લાંબો છે. પ્રતિમાનું શ્યામ પરિકર નવું બન્યું છે જે તોતિંગ છે . પબાસન ઊંચું છે . આથી પ્રતિમા ત્યારે ભવ્ય ભાસે છે જ્યારે ગભારામાં પ્રવેશીને પબાસણ પાસે ઊભા રહીએ છીએ . આ જ કારણે ગભારાની બહારથી પ્રતિમાની ભવ્યતાનો આંખે દેખ્યો અંદાજ આવતો નથી . બાકી , ભગવાન્ તો એ જ છે , ગિરનાર જેવા ગંજાવર , જાજરમાન અને શ્યામ સુંદર .
પ્રભુનો દુગ્ધ અભિષેક સેંકડો વાર નિહાળ્યો છે . કૃષ્ણરંગી પ્રતિમા પરથી દૂધની ધારાઓ સરકે છે ત્યારે મૂર્તિનું રૂપ બદલાયેલું લાગે છે . સમગ્ર મુખ પરથી દૂધ રેલાતું હોય ત્યારે પ્રભુનો ચહેરો ગોરો ગોરો લાગે , બે ખભા પરથી ધવલધારા વહેતી હોય ત્યારે એમ લાગે કે આદિનાથ દાદાની જટા ઉજળો વર્ણ ધારણ કરીને પ્રગટી છે કે શું ? છાતી પરથી દૂધના રેલા સરકતા હોય ત્યારે એવું લાગે કે પ્રભુએ ધવલ અંગવસ્ત્ર ધારણ કર્યું છે . પલાઠી પરથી દૂધ નીચે સરકે ત્યારે એમ લાગે કે આ દેવદૂષ્ય પથરાયું છે . વિધિવિધાન વખતે પ્રભુ પર વાસક્ષેપ વરસે ત્યારે સહ્યાદ્રિ પર ફલાતા સોનેરી ધુમ્મસની આભા ક્ષણવાર માટે વર્તાય . અંગલૂંછણા થતાં હોય એ પહેલાંના જલભીના ભગવાન્ એવા ચમકે જાણે તેત્રીસ પ્રકારના શ્યામ રત્નોથી પ્રતિમા રચાઈ હોય .
આરતીના સમયે પ્રતિમાની આંખો અલગ જ ચમકે . પ્રભુ પશ્ચિમ સન્મુખ છે . સૂર્યોદયના સમયે ગભારામાં ઓછું અજવાળું હોય , એ વખતે પ્રભુનું રૂપ નોખું હોય . મધ્યાહ્ન કાળે ગભારામાં ખાસ્સું બધું અજવાળું આવે , એ વખતે પ્રભુનું રૂપ નોખું હોય . સંધ્યાકાળે તડકો જિનાલયમાં ક્યાંક પગ મૂકે , વખતે પ્રભુનું રૂપ નોખું હોય . અજવાસની છાયા બદલાય એમ મૂર્તિની આભા બદલાય છે . શ્રદ્ધાળુઓ કહે છે કે : ભગવાન્ સવાર , બપોર , સાંજ નવા ધારણ કરે છે . આ શ્રદ્ધામાં વસેલી પ્રશંસા , લાગણી , ભક્તિ , આત્મીયતા ગમે છે . ભગવાન્ માટે મોટો બગીચો બન્યો છે . ઢગલાબંધ ફૂલો આવે છે . પ્રભુનો ખોળો અને નાભિપ્રદેશ ફૂલોથી ઢંકાઈ જાય એટલા બધા ફૂલ ચડે છે . ચંદ્રપુરના માળી , સફેદ ફૂલની મોટ્ટીમજાની માળા બનાવે છે તેનાથી ભગવાન્ મહાચક્રવર્તીનો ઠાઠમાઠ ધારે છે . ભગવાન્ પ્રગટ થયા એ પછી તીર્થનો પણ ઉદ્ધાર થયો અને ભાંડક ગામનો પણ . અંગ્રેજોના જમાનામાં જે ભાંડક હતું એને દેશની આઝાદી પછી ભદ્રાવતી નામ , પ્રભુના જ પ્રભાવે મળ્યું છે . ભદ્રાવતી નગરપાલિકા આપણાં જિનાલયને ભદ્રાવતી નગરની આન બાન ઔર શાન ગણે છે .
૪. પુરાતન અભિલેખ
+ મહાભારતના સમયની કથા છે . રાજા યુધિષ્ઠિરને રાજસૂય યજ્ઞ માટે શ્યામકર્ણ અશ્વની આવશ્યકતા હતી . એ વખતે ભદ્રાવતીના રાજા હતા , યુવનાખ . યુધિષ્ઠિર , મેઘવર્ણ અને કૃષ્ણકેતુને લઈને ભદ્રાવતી આવ્યા કારણ કે ભદ્રાવતીના રાજા પાસે શ્યામકર્ણ અશ્વ હતો . યુધિષ્ઠિરે રાજા પાસે અશ્વ માંગ્યો , રાજાએ ના પાડી . યુદ્ધ થયું , યુધિષ્ઠિર જીત્યા . ભદ્રાવતીના રાજાનો અશ્વ , યુધિષ્ઠિર પોતાની સાથે લઈ ગયા . આ કથામાં જે ભદ્રાવતી છે તે સંભવત: ભાંડકજી છે .
+ કલિંગસમ્રાટ્ રાજા ખારવેલ . ઈતિહાસનું મોટું નામ . એમની રાણી , ભદ્રાવતીની દીકરી હતી .
+ એવી દંતકથા છે કે શ્રી ભદ્રબાહુસૂરિજી મહારાજા ભદ્રાવતી પધાર્યા હતા અને અહીંની ગુફાઓમાં એમણે ધ્યાનસ્થ દશાનો આનંદ લીધો હતો.
+ જૂના ભૂતકાળમાં મૌર્ય , ચૌલુક્ય , આંધ્ર , રાષ્ટ્રકૂટ , ચૌલુક્ય અને વાકાટક વંશના રાજાઓનો સંબંધ આ ભૂમિ સાથે રહ્યો છે . નજીકના ભૂતકાળમાં ચંદ્રપુરના ગોંડ રાજાઓનું રાજ આ ભૂમિ પર રહ્યું . સન્ ૧૮૧૮થી નાગપુરના ભોંસલે રાજાઓનું રાજ હતું .
+ આટલો લાંબો ભૂતકાળ જોનારી ભૂમિમાં જ્યારે પણ ખોદકામ થાય છે , જમીનમાંથી પુરાણા અવશેષ નીકળી જ આવે છે . કોઈ અવશેષ નાગપુર સરકારી મ્યુઝિયમમાં પહોંચે છે , કોઈ ભદ્રાવતીના જૂના કિલ્લામાં જમા થાય છે , કોઈ અવશેષ ઈન્ટરનેશનલ માર્કેટમાં સ્મગલ થઈ જાય છે , કોઈ અવશેષ મરાઠી પ્રજા લઈ જાય છે અને એનાથી મંદિર બનાવે છે . કોઈ અવશેષ જૈન સંસ્કૃતિના હોય છે . ૯.૧૦.૨૦૨૫ના દિવસે બંગાલી રોડના એક ભૂમિખંડ પરથી કેસરિયા દાદા કરતાય વિશાળકાય પ્રતિમા નીકળી . ગળાની ઉપર મસ્તક નહીં . નાગપુર પુરાતત્ત્વ વિભાગ તરફથી ઓફિશિયલી જાહેર કરવામાં આવ્યું કે આ જૈન મૂર્તિ છે . મૂર્તિ આદિનાથ દાદાની છે . આશરે ૧૦૦૦ વરસ પ્રાચીન છે . જ્યાંથી મૂર્તિ નીકળેલી ત્યાં અન્ય અવશેષ પણ મળ્યા . એ બધાં અત્યારે ભદ્રાવતી તીર્થ પરિસરમાં જમા છે . પુરાતત્ત્વ વિભાગ કહે છે કે એ ભૂમિની ભીતર હજી ઘણું ધરબાયેલું છે . વિ.સં.૧૯૬૬માં મહા સુદ પાંચમે આવેલું સપનું , વિ.સં.૨૦૮૨માં પણ સાર્થક બની રહ્યું છે . ભૂમિમાંથી પ્રાગટ્યનો મહોત્સવ અવિરત છે .
पहाड़ पर चढ़ने वाला इंसान ऊपर की तरफ देखता है और सोचता है कि मेरा इतना आरोहण हो चुका है और इतना आरोहण होना बाकी है । पर्वतारोही यह नहीं देखता है कि मेरे से आगे कितने लोग हैं और मेरे से पीछे कितने लोग हैं । उसे वह दिखता है ज़रूर , लेकिन उसका ध्यान वहाँ नहीं रहता है । उसका ध्यान रहता है पहाड़ की चोटी पर । तीन विचार स्पष्ट होते हैं । एक , मुझे शिखर पर पहुंचना है । दो , मुझे शिखर पर पहुँचने के लिए इतना समय लेना है । तीन , निर्धारित समय में शिखर पर पहुँचने के लिए मुझे मेरी शक्ति का पूर्ण उपयोग करना है । पर्वतारोही किसी को आगे देखकर ईर्ष्या नहीं बनाता है । पर्वतारोही किसी को पीछे देखकर अहंकार नहीं बनाता है । पर्वतारोही खुद को प्रेरित करता है , उत्साहित रखता है ।
नीतिवाक्यामृत कहता है कि आपकी प्रवृत्ति कर्त्तव्य भावना से प्रेरित होनी चाहिए । आपकी प्रवृत्ति अहंकार प्रेरित होगी तभी आप समस्या में फंसेगे । आप खुद को , अन्य से अलग दिखाना चाहते हो , आगे दिखाना चाहते हो , ऊपर दिखाना चाहते हो , बेहतर दिखाना चाहते हो – ऐसा हो सकता है । ऐसा होने मत दो । सफलता और समृद्धि पुण्य का खेल है । आपका जितना पुण्य रहेगा , उतनी सफलता और समृद्धि आपको मिलेगी । अन्य का जितना पुण्य रहेगा , उतनी सफलता और समृद्धि उसे मिलेगी । खुद को हमेशा एक बात कहते रहो की मेरे पुण्य में जो लिखा होगा वह मुझे अवश्य मिलेगा । मेरे पुण्य में जो नहीं लिखा होगा वह मुझे कभी नहीं मिलेगा । किसी का पुण्य अधिक है इसका मतलब यह तो नहीं है कि आपका पुण्य कम हो गया । आपकी जितनी योग्यता है उतना आपको मिला ही है और मिलता ही रहेगा । आपने पुरुषार्थ में कमी रखी वह आपकी गलती हो सकती है । आपने पुरुषार्थ में कमी नहीं रखी लेकिन सफलता में और समृद्धि में कहीं कोई कमी रही वह आपकी गलती नहीं है ।
नीतिवाक्यामृत कहता है कि आपकी प्रवृत्ति कर्त्तव्य भावना से प्रेरित होनी चाहिए । आपकी प्रवृत्ति स्पर्धा प्रेरित होगी तभी आप समस्या में फंसेगे । आप जैसे हो वैसे ठीक हो , आप जहाँ हो वहाँ ठीक हो । आप क्यों किसी से स्पर्धा में फंसते हो । किसी को पराजित देखकर आपको खुशी मिलती है तो वह खुशी नकली है । सच्ची खुशी वह होती है जिसमें आप अन्य के विजय को भी आनंद से देख पाए । आप केवल खुद को ही विजेता बनाना चाहेंगे तो ऐसा कैसे चलेगा ? कभी कभी भरत राजा भी हारे हैं और सिकंदर भी हारा है । आपके मन में स्पर्धा का विचार बनता है , वही समस्या है । कोई जीत रहा है , आप मान लेते हो , आप दुःखी हो जाते हो । मैं हार रहा हूं , आप मान लेते हो , आप दुःखी हो जाते हो । आप का काम था : लक्ष्य पर ध्यान देना , आप दूसरों पर ध्यान दे रहे हो । आप का काम था : अपने काम को उत्कृष्ट बनाना , आप दूसरों का काम देख रहे हो । स्पर्धा की भावना अनुचित है । श्रेष्ठता की भावना उचित है ।
नीतिवाक्यामृत कहता है कि आपकी प्रवृत्ति कर्त्तव्य भावना से प्रेरित होनी चाहिए । आपकी प्रवृत्ति , ईर्ष्या से प्रभावित होगी तभी आप समस्या में फंसेगे । किसी को सफल देखकर आप को बूरा नहीं लगना चाहिए । किसी की प्रशंसा सुनकर आप को निराश नहीं होना चाहिए । किसी की जीत देखकर आप को परेशान नहीं होना चाहिए । जो सफल है सो है , आप ओछा सोचोंगे उससे किसी की सफलता , प्रशंसा , जीत छोटी नहीं हो जाएगी । ईर्ष्या के विषय में एक नियम हमेशा याद रखना : ईर्ष्या करने से सामने वाले का सुख कम नहीं होता है लेकिन ईर्ष्या करने से ईर्ष्या करने वाले का सुख अवश्य कम होता है । आप अहंकार , स्पर्धा वृत्ति और ईर्ष्या भाव के विषय में स्पष्ट रहे । आपका काम सही होगा , पुरुषार्थ सही होगा तभी आपकी शक्ति सफल हो पाएगी । अहंकार , स्पर्धा वृत्ति और ईर्ष्या भाव से आप को सफलता मिले न मिले , अशांति अवश्य मिलती है ।
मैंने सालों पहले ईगो मैनेजमेंट की किताब पढ़ी थी । दिल्ली से मंगवाई थी । आज उसके लेखक का नाम याद नहीं है । आदमी को अहंकार हो जाता है , घमंड हो जाता है , गर्व हो जाता है , खुद को महान् समझ लेता है । इस समस्या का निवारण कैसे करें ? इसी विषय पर किताब में विश्लेषण था । आप जब भी कोई किताब पढ़ें तब किताब की थीम क्यां है यह खोज लें । हरेक किताब की एक थीम होती है । इस किताब की थीम यह है कि जिस आदमी को जो शक्ति मिली है उसका सर्वश्रेष्ठ उपयोग करना आदमी की जिम्मेदारी होती है । शक्ति का उपयोग जब आदमी कर रहा है तब अपनी शक्ति के विषय में अहंकार बनाना अनावश्यक है । शक्ति का उपयोग करते बखत अहंकार होगा तो शक्ति का श्रेष्ठ उपयोग नहीं हो पाएगा । शक्ति का उपयोग करते बखत अहंकार नहीं होगा तो शक्ति का सर्वश्रेष्ठ उपयोग हो पाएगा । आदमी को अपने जीवन में जो काम मिला है वो काम करते रहना चाहिए । आदमी अहंकार के बगैर काम कर ही सकता है । अगर अहंकार के बगैर चल रहा है तो क्यों अहंकार करें ?
थोड़ा सा सोचते हैं । हर एक आदमी के जीवन में त्रिकोण चलता है । त्रिकोण के पहले कोने में क्यां है ? आपको मिली हुई शक्ति । त्रिकोण के दूसरे कोने में क्या है ? आपको मिला हुआ का काम । त्रिकोण के तीसरे कोने में क्या है ? आपके द्वारा हो रहा पुरुषार्थ । आप हंमेशा यह देखिए कि मुझे शक्ति कितनी मिली है , मुझे शक्ति कौन सी मिली है ? । फिर आप यह देखें कि मेरी शक्ति के अनुरूप काम मेरे हाथ में कितने है ? मैंने मेरे शक्ति को कितने काम दिए हुए हैं ? अगर मैं मेरी शक्ति को काम देता हूँ तो मेरी शक्ति सफल है । शक्ति होने के बावजूद अगर मैं मेरी शक्ति को काम नहीं देता हूँ तो मेरी शक्ति बेकार है , मेरी शक्ति कोई काम की नहीं है । और फिर तीसरी बात आती है पुरुषार्थ की । खुद को सूचना दे दो : मैं जितनी मेहनत करूंगा , जीवन मुझे उतना देते रहेगा । पुरुषार्थ ज्यादा है , जीवन बहोत कुछ देगा । पुरुषार्थ कम है जीवन बहोत कम देगा । यह बात धर्म को भी लागू होती है , यह बात व्यापार को भी लागू होती है । सार्वजनिक सत्य हर जगह लागू होता है । इगो मैनेजमेंट में लिखा था कि आप काम करते हो तो अहंकार के कारण नहीं करते हो । आप काम करते हो क्योंकि आपमें काम करने की शक्ति है । अतः जब भी काम करो तब आपका फोकस अपनी शक्ति पर होना चाहिए । आपका फोकस आपके अहंकार पर नहीं होना चाहिए ।
जीवन का प्रथम दृश्य है : आप के पास काम करने की शक्ति है और आप काम कर रहे हो । जीवन का द्वितीय दृश्य है : आप के पास काम करने की शक्ति है और आप काम नहीं कर रहे हो । जीवन का तृतीय दृश्य है : आप के पास काम करने की शक्ति नहीं है और आप काम नहीं कर रहे हो । जीवन का चतुर्थ दृश्य है : आप के पास काम करने की शक्ति नहीं है और आप काम करने की कोशिश कर रहे हो । प्रथम दृश्य में आदर्श परिस्थिति है : शक्ति है , काम है और पुरुषार्थ हैं । द्वितीय दृश्य में आदर्श परिस्थिति नहीं है : शक्ति है , काम है और पुरुषार्थ नहीं हैं । तृतीय दृश्य में आदर्श परिस्थिति नहीं है : शक्ति नहीं है , काम है और पुरुषार्थ नहीं हैं । चतुर्थ दृश्य में आदर्श परिस्थिति नहीं है : शक्ति नहीं है , काम है और पुरुषार्थ हैं । जीवन का सत्य एकदम स्पष्ट है : आप अपनी शक्ति को किसी काम के लिए समर्पित करते हो तब आपकी शक्ति सार्थक है । अहंकार स्पर्धा और ईर्ष्या तीनों भ्रम है । सत्य एक ही है : आपकी शक्ति , आप का काम और आपका पुरुषार्थ ।
खुद की तुलना में आप किसी को तुच्छ मान लेते हो वह आपकी भ्रमणा है । सच्चाई तो आपका काम है। खुद की तुलना में आप किसी को प्रतिस्पर्धी समझ लेते हो वह आपकी भ्रमणा है । सच्चाई तो आपका काम है । अन्य की तुलना में आप खुद को छोटा या कमजोर समझ लेते हो वह आपकी भ्रमणा है । सच्चाई तो आपका काम है ।
स्वयं को इस मामले में भ्रमणा से मुक्त रखो । आप का मन हल्का हो जाएगा । मन जितना हल्का रहेगा उतना ही सुखी रहेगा । मन जितना भारी हो जाएगा उतना ही दुःखी रहेगा । मैंने एक बहुत सुंदर वाक्य पढ़ा था : फूल के पास खुशबू होती है लेकिन अपनी खुशबू का भार कभी फूल लेता नहीं है । आपके पास शक्ति है , आपके पास काम है , पुरुषार्थ करते रहो । अहंकार , स्पर्धा और ईर्षा का भार मन पर मत आने दो ।
यह क्यां है दूसरों को देख देख के जीना ? जीना है तो अपनी शक्ति को देखकर जीओ । जीना है तो अपने काम को देखकर जीओ । जीना है तो अपने पुरुषार्थ के लिए जिम्मेदार बन के जीओ । नीतिवाक्यामृत का यह उपदेश है । आपकी शक्ति आपके जीवन को बनाती है , शक्ति के ऊपर फोकस रखो । आपका काम आपके जीवन को बनाता है , काम के ऊपर फोकस रखो । आपका पुरुषार्थ आपके जीवन को बनाता है , आपने पुरुषार्थ के ऊपर फोकस रखो । आप अपने आप आगे निकल जाओगे।
जो प्रोसेस पर ध्यान देता है उसे कोई रोक नहीं सकता । दूसरों पर ध्यान मत दो । कोई आप से आगे है , क्यां फर्क पड़ता है ? किसी से आप थोड़े पीछे रहेंगे , क्यां फर्क पड़ता है ? किसी के आगे निकल जाने से आप भिखारी नहीं बन जाते है । किसी से आगे निकल जाने से आप चक्रवर्ती नहीं बन जाते है । आपका पुण्य , आप का ही रहेगा । आपकी ताकत , आप की ही रहेगी । अपने पुण्य से खुश रहो , अपनी शक्ति से खुश रहो , अपने काम से खुश रहो , अपने पुरुषार्थ से खुश रहो । जितना खुश रहोगे उतना विकास कर पाओगे ।
तीन कथाएँ विश्व प्रसिद्ध हैं : रामायण , महाभारत और नल दमयन्ती । तीनों कथाओं के खलनायक अलग है। रामायण में खलनायक हैं रावण । महाभारत में खलनायक है दुर्योधन । नल दमयंती की कथा में खलनायक हैं कुबेर । ये तीनों खलनायक क्यों बने ?
रावण खलनायक बना क्योंकि रावण सभी को तुच्छ समझता था और अकेले खुद को महान् समझता था । दुर्योधन खलनायक बना क्योंकि दुर्योधन पांच पांडवों के साथ स्पर्धा करता था और स्पर्धा में जीतना चाहता था । कुबेर खलनायक बना क्योंकि कूबेर , नल की ईर्षा करता था । रावण में अहंकार भाव था । दुर्योधन में स्पर्धा भाव था । कुबेर में ईर्ष्या भाव था । अहंकार में आप अन्य को तुच्छ समझते हो , कमजोर मानते हो । स्पर्धा में आप अन्य को तुच्छ और कमजोर साबित करना चाहते हो । ईर्ष्या में आपको लगता है कि मैं कैसे पिछे रह गया , कमजोर रह गया ? सामने वाला कैसे आगे निकल गया ? आपका अन्य के साथ व्यवहार अच्छा नहीं होगा अगर आप अहंकार , स्पर्धा या ईर्ष्या के दलदल में फंसे हो । आपको किसी के साथ खुद की तुलना नहीं करनी चाहिए ।
नीति वाक्यामृत कहता है : मेरु पर्वत कभी अन्य पर्वतों से खुद की तुलना नहीं करता है । तुलना करोगे तो अहंकार होगा । तुलना करोगे तो स्पर्धा बनेगी । तुलना करोगे तो ईर्ष्या होगी । अहंकार ने रावण को जन्म दिया । स्पर्धा ने दुर्योधन को जन्म दिया। ईर्ष्या ने कुबेर को जन्म दिया । इतिहास में आपका नाम – रावण , दुर्योधन या कुबेर की तरह अर्थात् किसी खलनायक की तरह दर्ज हो ऐसा आप बिल्कुल भी नहीं चाहेंगे । खलनायक की चार विशेषता होती है । वह मन से अशांत होता है , वाणी व्यवहार में दुष्ट होता है , किसी का दुःख समझ नहीं पाता है , किसी को दुःख देने में संकोच नहीं करता है । आपका अहंकार आपको खलनायक बना सकता है। आपका स्पर्धा भाव आपको खलनायक बना सकता है । आपका ईर्ष्या भाव आपको खलनायक बना सकता है । अपने मन को देखिए । क्यां मन में अहंकार है ? पूछिए खुद को । क्य भीतर में स्पर्धाभाव भरा है ? पूछिए खुद को । क्यां अंतरात्मा में ईर्ष्या की आग जल रही है ? पूछिए खुद को । जो खुद को सवाल पूछता है वह शक्तिशाली बन सकता है । रावण ने सीता को तुच्छ समझा , रामजी को तुच्छ समझा । रावण को लग रहा था मेरे जैसा शक्तिशाली इस दुनिया में और कोई नहीं है । अहंकार था , अहंकार के कारण रावण का पतन हो गया । दुर्योधन चाहता था कि पांच पांडव मेरे से आगे न निकलने चाहिए , मुझे पांच पांडवों से आगे रहना चाहिए । स्पर्धा थी , स्पर्धा के कारण दुर्योधन का भी पतन हो गया । कुबेर चाहता था कि जो नल को मिला है वह सब मुझे मिल जाए , नल के पास कुछ भी न रहे । ईर्ष्या थी , ईर्ष्या के कारण कुबेर का ही पतन हो गया ।
हमें लगता है कि समस्या, केवल निष्फल लोगों को आती है । बात सही है । समस्या निष्फल लोगों को आती है लेकिन सच यह है कि समस्या निष्फल लोगों को भी आती है और समस्या सफल लोगों को भी आती है । निष्फल लोगों की समस्या अलग होती है। सफल लोगों की समस्या अलग होती है । आप किसी न किसी रूप में सफल हो गए अतः आपके नाम कोई न कोई उपलब्धि होगी । ऐसे में आप तीन समस्या में फंस सकते हैं। आपसे कम सफल व्यक्ति को देखकर आपको अहंकार हो सकता है । आपके ही समान सफल व्यक्ति को देखकर आपको मन में स्पर्धा वृत्ति जाग सकती है । आपसे अधिक सफल व्यक्ति को देखकर आप ईर्ष्या कर सकते हैं । आपका काम है खुद की शक्ति को देखना , आपका काम है खुद के पुण्य को परखना , आपका काम है खुद की जिम्मेदारी को समझना । अन्य की शक्ति , अन्य का पुण्य और अन्य का काम देखते देखते आप तुलना के चक्कर में फंस सकते हैं । खुद को बचा के रखो ।
आप जो भी काम कर रहे हो वह अहंकार मुक्त चित्त से करो , स्पर्धा मुक्त मानसिकता से करो , ईर्ष्या मुक्त हृदय से करो । अहंकार , स्पर्धा और ईर्ष्या की भावना से सुख की अनुभूति नहीं मिलती है । देखने वाली बात है की अहंकार , स्पर्धा और ईर्ष्या – न तो शारीरिक समस्या है , न तो आर्थिक समस्या है , न तो पारिवारिक समस्या है । ये तीनों मानसिक समस्या है ।अहंकार , स्पर्धा और ईर्ष्या – आपकी सोच पर अवलंबित है। आपने सोच में सुधार किया तो अहंकार स्पर्धा और ईर्ष्या आपके लिए अभिशाप नहीं बन सकते हैं । आपने सोच में सुधार नहीं किया तो अहंकार , स्पर्धा और ईर्ष्या आपके लिए अभिशाप बन सकते हैं ।
हमें जीवन मिला है खुश रहने के लिए । हमारा सोचने का तरीका गलत होता है इस कारण हम खुश होने से चूक जाते हैं । आप जीवन में जो भी कर रहे हो , आप जीवन में जहाँ पर भी हो , आपके साथ जीवन में जो भी हो रहा है उस के साथ तीन नियम जोड़ लो । एक , किसी को कमजोर या तुच्छ मत समझो । दो , किसी के साथ , स्पर्धाभाव मत बनाओ । तीन , किसी के लिए दिल में जलन , ईर्षा मत रखो । कोई आपसे बेहतर है उसका स्वीकार कर लो । सच्चाई का स्वीकार करने से खुशी मिलती है । सच्चाई को अनदेखा करने से दुःख बनता है। आप किसी से पीछे है इसका अफसोस मत रखिए । आपने आज तक जो हांसिल किया है वो लाखों लोगों को हांसिल नहीं हुआ है । सोचने का तरीका वही होना चाहिए जिससे खुशी बनें । ऐसे विचारों में कभी फंसना नहीं है जिससे खुशी बनती नहीं है।
आचार्य सोमदेव के समक्ष जो राजा महाराजा है , जो मंत्रिमंडल हैं , जो नगरशेठ है , जो सेनापति हैं वो बड़ा कारोबार संभाल रहे हैं अर्थात् किसी न किसी बड़े क्षेत्र के सत्ताधीश हैं ।
सत्ता के साथ दो शब्द जुड़ते हैं : परिग्रह और अनुमोदना । आपका परिग्रह आपका अधिकार क्षेत्र है , आपका कार्यक्षेत्र है , आपका भूमि क्षेत्र है । जिसका परिग्रह जितना बड़ा होता है उसका ममत्व , उसका अहंकार , उसका क्रोध और उसका राजकरण उतना ही बड़ा होता है । परिग्रह बड़ा होगा तो आवेश बड़ा होगा , व्यवहार बड़ा होगा , झूठ बड़ा होगा , पाप बड़ा होगा । ऐसे में कर्मबंध भी बड़ा होगा , समझ में आता है । आचार्य सोमदेव के समक्ष बड़े बड़े सत्ताधीश हैं जो बड़े कर्मबंध में फंसे हैं ।
आपकी सत्ता आपकी अनुमोदना का क्षेत्र भी है । अनुमोदना का अर्थ है सहमती । अनुमोदना का अर्थ है स्वीकृति । अनुमोदना का अर्थ है स्वागत । आपके पास जिसकी सत्ता है उसकी आप अनुमोदना कर रहे है । सत्ता जितनी बड़ी , अनुमोदना भी उतनी ही बड़ी । आपके हाथ में जो व्यवस्था है , जो संचालन है , जो घर है , जो दुकान है , उसमें होने वाली हर एक प्रवृत्ति की अनुमोदना आप करते ही हैं । घर में जो अच्छा हो रहा है उसका पुण्य घर के सत्ताधीश जिसको मिलेगा । सोसाइटी में जो अच्छा हो रहा है उसका पुण्य सोसाइटी के सत्ताधीश को मिलेगा । शहर में जो अच्छा हो रहा है उसका पुण्य शहर के सत्ताधीश को मिलेगा । राज्य में जो अच्छा हो रहा है उसका पुण्य राज्य के सत्ताधीश को मिलेगा और राष्ट्र में जो अच्छा हो रहा है उसका पुण्य राष्ट्र के सत्ताधीश को मिलेगा । इससे विपरीत घर में जो गलत हो रहा है उसका पाप घर के सत्ताधीश को लगेगा । सोसाइटी में जो अच्छा हो रहा है उसका पाप सोसाइटी के सत्ताधीश को लगेगा । शहर में जो गलत हो रहा है उसका पाप शहर के सत्ताधीश को लगेगा । राज्य में जो गलत हो रहा है उसका पाप राज्य के सत्ताधीश को लगेगा और राष्ट्र में जो गलत हो रहा है उसका पाप राष्ट्र के सत्ताधीश को लगेगा । राजा का साम्राज्य महान् होता है। राजा का परिवार विशाल होता है। राजा के अनुशासन में लाखों करोड़ो लोग होते हैं । राजा का ऐश्वर्य अपरिसीम होता है । जो सिंहासन पर बैठा है वह शक्तिशाली है , समीकरण स्पष्ट है । राज्य चाहे कितना भी बड़ा हो , राज्य में केवल धर्म ही धर्म होता है ऐसा नहीं है । राज्य में धर्म थोड़ा होता है , अधर्म अधिक होता है । राज्य के सत्ताधीश को राज्य में जो थोड़ा धर्म होता है उसकी अनुमोदना भी लगती है और जो बड़ा अधर्म होता है उसकी अनुमोदना भी लगती है ।
राज्य में मंदिर भी होते हैं और मयख़ाने भी होते हैं। राज्य में गौशाला भी होती है और कतलखानें भी होते हैं । राज्य में सात क्षेत्र की सेवा करने वाले भी होते हैं और सात व्यसन का सेवन करने वाले भी होते हैं । राज्य में अस्पताल भी होती है और होटल भी होती है । राज्य में साधु भी होते हैं और शैतान भी होते हैं । राज्य में शेठ भी रहते हैं और शठ भी रहते हैं । राज्य में श्राविकाएँ भी होती हैं और वेश्याएँ भी होती हैं । राज्य का सत्ताधीश , धर्म और अधर्म की अनुमोदना से जुड़ता है । धर्म कम रहता है , धर्म की अनुमोदना छोटी रहती है । अधर्म अधिक रहता है , अधर्म की अनुमोदना बड़ी रहती है । इसी कारण मुहावरा बना कि राजेश्वरी वा , नरकेश्वरी वा अर्थात् जो राज्य का स्वामी है वह नरकगामी है ।
उदाहरण के तौर पर देखें । हमारे राज्य में बड़े बड़े डैम होते हैं , बड़े बड़े थर्मल स्टेशन भी होते हैं । हमारे घरों में जो बिजली आती है उसका उत्पाद , डेम में और थर्मल स्टेशन में होता है । बिजली काम में आती हैं अतः अच्छी लगती है । बड़े बड़े डैम में जहाँ पानी गिरता है वहाँ बड़े – बड़े पंखे टरबाइन के साथ लगाए जाते हैं । पंखों पर पानी गिरता है , पानी के साथ हजारों जलचर भी गिरते हैं । पानी पंखे से टकराता है तब बिजली बनती है , वहीं पानी के साथ गिरने वाले जलचरों का क्यां होता है ? कभी सोचा है ? वो जलचर लाखों करोड़ों की संख्या में होते हैं और सब के सब पंखों पर गिरकर मर जाते हैं । देखने वाली बात है कि इस डेम संबंधित योजना की फाइल में जो मंत्री हस्ताक्षर देता है उसे डेम संबंधित जलचर हिंसा की एवं अन्य हिंसा की पूर्ण अनुमोदना लगती है क्योंकि स्कीम उसी ने लॉन्च की । यहीं थरमल स्टेशन की बात करें । ऐसे स्टेशनों से जो धुआं निकलता है , कार्बन उडता है वह आसपास के सैकड़ों किलोमीटरों में फैलता है और मनुष्यों में , पशुओं में , पंछियों में श्वसन तंत्र संबंधी बीमारी यह फैलाता है । थर्मल संबंधित योजना की फाइल में जो मंत्री हस्ताक्षर देता है उसे मनुष्य , पशु और पंछी को होने वाली सभी तकलीफों की अनुमोदना लगती है क्योंकि स्कीम उसी ने लॉन्च की । ये सत्ताधीश लोग कत्लखानें , मत्स्य उद्योग , पोल्ट्री फार्म की कैसी कैसी योजनाएं चलाते हैं , आप देखिएगा । डर जाएंगे आप । राज्य का सत्ताधीश और राष्ट्र का सत्ताधीश ऐसी कितनी योजनाओं की फाइल में हस्ताक्षर देते हैं ? सोचिए । एक एक योजनाएँ कितनी हिंसाएं करती है , यह भी सोचिए । सत्ताधीश को लगने वाला पाप कितना बड़ा होता है , आपको समझ में आ जाएगा ।
धर्म कहता है कि आपकी सत्ता का कद जितना बड़ा होगा उतना ही आपके पाप का कद बड़ा होगा । आप अपने कार्यक्षेत्र को , अधिकार क्षेत्र को देखिए । आपको परिग्रह एवं अनुमोदना जनित कर्मबंध कितना हो रहा है , अपने आप समझ में आएगा । परिग्रह का पाप , दुर्गति में ले जाता है । अशुभ की अनुमोदना का पाप , सद् गति से वंचित कर देता है । आचार्य सोमदेव के समक्ष सत्ताधीशों ने अपनी आत्मचिंता व्यक्त की होगी । आचार्य सोमदेव ने इसी कारण सत्ताधीशों के लिए नीति का ग्रंथ लिखा है । आपकी परिग्रह भावना आपको शुभ विचारों से दूर रखती है । आपकी अविवेकी अनुमोदना आपको शुभ ध्यान से दूर रखती है । आपको शुभ विचार की आवश्यकता है , शुभ ध्यान की आवश्यकता है । नीतिवाक्यामृत हमें सिखाता है कि जीवन व्यवहार में शुभ विचार कैसे बनाये रखें ।
दो प्रकार के लोग होते हैं । कुछ लोग निष्फल होते हैं , निराश होते हैं । कुछ लोग सफल होते हैं , आशावान् होते है । दोनों के साथ एक ही भाषा में बात नहीं हो सकती है । निष्फल व्यक्ति का , निराश व्यक्ति का भावना विश्व अलग होता है , सफल व्यक्ति का , आशावान् व्यक्ति का भावना विश्व अलग होता है । अनुभवी आदमी , निष्फल या निराश व्यक्ति के साथ अलग भाषा में बात करेगा और सफल या आशावान् व्यक्ति के साथ अलग भाषा में बात करेगा ।
सफल या आशावान् व्यक्ति का आत्मविश्वास शक्तिशाली होता है । वह कहता है कि ‘ मैं यह काम कर सकता हूं , अब तक कुछ काम मैंने कर लिए हैं , अब बताओ , मुझे और क्यां करना है । ‘ ऐसे ऊर्जस्वी लोगों को जो उपदेश दिया जाता है वह अलग होता है । निष्फल या निराश व्यक्ति का आत्मविश्वास एकदम कमजोर होता है । वह कहता है : ‘ मैं यह काम नहीं कर सकता हूं । ‘ भगवद् गीता का प्रारंभ होता है अर्जुन के विचार से । प्रारंभ में अर्जुन कहता है कि यह काम मेरे से नहीं होगा । भगवद् गीता निराश अर्जुन को संबोधित करती है । वह निराश व्यक्ति को सुनाया गया उपदेश था जो बाद में भगवद् गीता के नाम से मशहूर हुआ । जैसे जैसे गीता आगे बढ़ी थी , निराशा टूटी थी , निराशा हटी थी । भगवद् गीता समाप्त हुई है तब अर्जुन कह दिया कि ‘ मैं सारें काम कर लूंगा , बताओ , मुझे क्यां करना है ? ‘ ।
भगवद् गीता हमें सिखाती है कि आप जब भी बोले , ऐसा बोले कि आशा जागे , आशा बढें , आशा बने , आशा अखंड रहे । आप के बोलने से किसी की आशा टूटे , किसी की आशा कमजोर पड़े , किसी की आशा नष्ट हो जाए – ऐसा नहीं होना चाहिए । आशा से अनुकूल वाणी आपकी शोभा है । आशा से प्रतिकूल वाणी आपकी कमझोरी है । जिसका आत्मविश्वास कमजोर पड़ गया है उसे प्रोत्साहन की आवश्यकता होती है । प्रोत्साहन का उपदेश अलग होता है । जिसका आत्मविश्वास प्रचंड है उसे प्रोत्साहन की आवश्यकता नहीं है । उसे मार्गदर्शन की आवश्यकता होती है । मार्गदर्शन का उपदेश अलग होता है । नीतिवाक्यामृत सफल व्यक्ति को मार्गदर्शन देने वाला ग्रंथ है । ऐसा नहीं है कि नीतिवाक्यामृत प्रोत्साहन नहीं देता है , इस ग्रंथ से प्रोत्साहन अपने आप मिलता है । ग्रंथकार का उद्देश्य है मार्गदर्शन देना ।
कुछ लोग बात बात में रोते हैं , कुछ लोग हर बखत डरे हुए रहते हैं । ऐसे लोग किसी से बात करेंगे तो निराशा ही फैलाएँगे । जो खुद रोता है वह दूसरों को रूलाता है , जो खुद डरता है और दूसरों में भी डर जगाता है । किसी को खुद की शक्ति पर भरोसा नहीं होता है , किसी को परिस्थिति के लिए विश्वास नहीं होता है , किसी को परिणाम के प्रति विश्वास नहीं होता है – ऐसे में रोनाधोना चालू रहता है , डर बना रहता है । किसी में धीरज नहीं होती है , किसी में हिम्मत नहीं होती , किसी में समझदारी नहीं होती है , किसी में आयोजन शक्ति नहीं होती है – ऐसे में रोनाधोना चालू रहता है , डर बना रहता है । किसी में असंतोष अधिक होता है , किसी में अपेक्षाएं अति अधिक होती है , किसी में अविवेक और अहंकार अधिक होता है – ऐसे में रोनाधोना चालू रहता है , डर बना रहता है । ऐसे लोग अच्छे से काम नहीं कर पाते हैं । नीतिवाक्यामृत ऐसे लोगों के लिए नहीं है ।
नीतिवाक्यामृत उन लोगों के लिए है जो अनेक काम कर चुके हैं , अनेकों काम संभाल रहे हैं । आचार्य सोमदेव अपने टारगेट ऑडियंस के विषय में स्पष्ट है । आचार्य सोमदेव , राजा महाराजाओं को संबोधित कर रहे हैं , मंत्रिमंडल को , सेनापतियों को , राज्य संचालकों को संबोधित कर रहे हैं । आचार्य सोमदेव , सफल और आशावान् व्यक्ति को संबोधित कर रहे हैं । जब हम ग्रंथ सुनते हैं तो ग्रंथ किसे ध्यान में रखकर लिखा गया है वह जान लेना चाहिए । ऐसा करने से ग्रंथ का विषय आसानी से समझ में आता है । भगवद् गीता में एक जगह पर कृष्ण बहुत कटु भाषा में बोले थें : हे अर्जुन ! तूं नपुंसक जैसी बातें क्यों कर रहा है ? क्लैब्यं मा स्म गमय पार्थ । कृष्ण ऐसे शब्द इसलिए बोले क्योंकि अर्जुन की निराशा दूर करनी थी , अर्जुन का भय खत्म करना था । कृष्ण का आशय यह था कि ‘ हे अर्जुन ! तुझे कुछ समझता ही नहीं है , तुझे कुछ करना ही नहीं है , तूं तो कुछ करना ही नहीं चाहता है । तूं कैसा हो गया है , भाई ? देख , अपने आप को देख और सुधर जा । ‘ निष्फल व्यक्ति को निराश व्यक्ति को जगाना पड़ता है , हिलाना पड़ता है , धक्का लगाना पड़ता है ।
दो परिस्थिति जिंदगी में कभी भी आने मत देना : एक आपका खुद के प्रति आत्मविश्वास कम हो जाए , टूट जाए । दो , आपके कारण किसी का खुद के प्रति आत्मविश्वास कम हो जाए , टूट जाए । आपको कोई अच्छा काम करने का मन हुआ तब खुद को कहो कि हां , यह काम मैं कर सकता हूँ । किसी को अच्छा काम करने का मन हुआ है तो उसे कहो कि हां , तूं यह काम कर सकता है । आपने कोई अच्छा काम कर लिया तब खुद को कहो कि तूंने यह अच्छा काम कर लिया तो तूं और भी अच्छे काम कर सकता हैं । किसी ने अच्छा काम कर लिया हो तो उसे कहो कि तूंने एक अच्छा काम कर लिया तो तूं और भी अच्छे काम कर सकता हैं । आपको खुद का हौसला बढ़ाते रहना चाहिए। आपको अन्य का हौसला भी बढ़ाते रहना चाहिए ।
जिसका हौसला बुलंद है वहीं अच्छे काम , बड़े काम कर सकता है । जिसका हौसला ही कमजोर पड़ गया है वह किसी काम के लायक नहीं होता है । आप ऐसे ही लोगों से बात करें जो आपका हौसला बढ़ाते है , आपको प्रोत्साहित करते है । जो अपनी वाणी के द्वारा आपका उत्साह तोड़ देते हैं , आपकी प्रसन्नता को क्षत विक्षत कर देते हैं , आपके आत्मविश्वास को ढीला कर देते हैं ऐसे लोगों से दूर रहिए । जब कोई आपसे बात कर रहा है तब उसका उत्साह खत्म न हो , उसकी प्रसन्नता का भंग न हो , उसका आत्मविश्वास कमजोर न पड़े इसी प्रकार बात करें । शुद्ध शास्त्रीय भाषा में कहे तो दो बात है : किसी के कारण आपके मन में आर्त ध्यान नहीं बनना चाहिए , आपके कारण किसी के मन में आर्तध्यान नहीं बनना चाहिए । भगवद् गीता का प्रारंभ होता है तब अर्जुन कहता है : मेरे से नहीं होगा । भगवद् गीता समाप्त होती है तब अर्जुन कहता है : मैं कर लूंगा । जहाँ भगवद् गीता समाप्त होती है वहाँ से नीतिवाक्यामृत का प्रारंभ होता है । जहां भगवद् गीता समाप्त होती है वहां से अर्जुन का पराक्रम शुरू होता है ।
आज से हम मंगल यात्रा का प्रारंभ कर रहे हैं । यात्रा , एक ग्रंथ की । यात्रा , एक विचारधारा की । आप जीवन में जहाँ पर भी हो , जो भी कर रहे हो , जिस भूमिका से भी कर रहे हो , आप जो कर रहे हैं वह जो भी हो , लेकिन आपका विचार क्यां है ? इसी के आधार पर आपके जीवन की गुणवत्ता निर्धारित होती है ।
आप बिना किसी विचार भी धर्म करते रहे , हो सकता है। इसे ओघ संज्ञा कहते हैं । आप बिना सोचे , बिना समझे , बस बचपन से चल रहा है तो धर्म कर रहे है । बिना सोचे जो धर्म किया गया उसे ओघ संज्ञा कहते हैं । ओघ संज्ञा : कर रहे हो लेकिन सोच नहीं रहे हो । और बिना सोचे किया गया धर्म , ज्यादा ताकतवर नहीं होता , ज्यादा टिकाऊ नहीं होता । एक यह भी होता है : आप धर्म करते हो तो लेकिन आप धर्म इसलिए करते हो ताकि दुनिया को पता चले , मैं कितना अच्छा आदमी हूं । आप धर्म करते हो तो इसलिए करते हो कि दुनिया में आपकी प्रशंसा हो । कुछ लोग बिना सोचे समझे धर्म करते हैं , वो धर्म ओघ संज्ञा का धर्म होता है । कुछ लोग दुनिया को दिखाने के लिए धर्म करते हैं । मैं कितना महान् हूं , में कितना शक्तिशाली हूं , मैं दूसरों से कितना आगे हूं , इस भूमिका से जो धर्म किया जाता है , दुनिया को प्रभावित करने के लिये या दुनिया में नाम कमाने के लिए जो धर्म किया जाता है उसे लोक संज्ञा का धर्म कहते है ।
धर्म , सोचकर समझकर भी होता है । ग्रंथों में क्यां लिखा है ? शास्त्रों में क्यां लिखा है ? क्यां करना चाहिए ? क्यां सोचना चाहिए ? क्यां नहीं करना चाहिए ? क्या नहीं सोचना चाहिए ? ग्रंथों में क्यां लिखा है इसका अभ्यास करके , वो बातें अंदर उतारने के बाद में जो धर्म किया जाता है वह है शास्त्र संज्ञा का धर्म । शास्त्र संज्ञा का धर्म , एक विचारधारा को फॉलो करने के लिए होता है । आज से हम नीतिवाक्यामृत ग्रंथ के साथ अपनी यात्रा का प्रारंभ कर रहे हे हैं । अभी यह जो साल है , विक्रम संवत् के हिसाब से कौन सा वर्ष चल रहा है भाई ? मैं ईसाई सन् की बात नहीं कर रहा हूं । मैं विक्रम संवत् की बात कर रहा हूं । मैं तारीख की बात नहीं कर रहा हूं , मैं तिथि की बात कर रहा हूँ । हमारी तिथि दिवाली से बदलती है , हमारी तारीख दिवाली से नहीं बदलती है। दिवाली से हिन्दुस्तान का वर्ष बदलता है । यह २०८१ का वर्ष है , भारतीय पंचांग के दृष्टिकोण से । आप जो २०२५ का वर्ष बोलते है वह अंग्रेजों ने सिखाया है । खुद से पूछिए : हम अंग्रेजों के वंशज हैं या भारतीय परंपरा के वंशज हैं ? भले , विश्व व्यवस्था के कारण हम अंग्रेजी भाषा से जुड़े , तारीख से जुड़े लेकिन हम अंग्रेजों के वंशज नहीं हैं । हम भारतीय परंपरा के वंशज हैं। हमें मालूम होना चाहिए कि आज तिथि क्यां है ? जो तिथि को याद रखता है वह भारत का वह वंशज है । जो केवल तारीख को याद रखता है वह अंग्रेजों का वंशज है । आचार्य सोमदेव ने विक्रम संवत् १०३४ में एक ग्रंथ लिखा है : यशस्तिलक चम्पू । विक्रम संवत् १०३४ से विक्रम संवत् २०३४ , १००० वर्ष । ३४ वर्ष से ८१ वर्ष : ४७ वर्ष । अर्थात् १०४७ वर्ष पूर्व यशस्तिलक चम्पू लिखा गया । यशस्तिलक चम्पू के बाद नीतिवाक्यामृत लिखा गया । कह सकते हैं कि नीतिवाक्यामृत ग्रंथ भी एक हजार वर्ष पूर्व लिखा गया है ।
नीतिवाक्यामृत ग्रंथ जब लिखा गया तब भारत देश में अंग्रेजी भाषा नहीं आई थी । केवल २०० साल पूर्व भारत देश ने अंग्रेजी भाषा देखी । उस से पूूर्व कालीन इतिहास खंड में यहां ऐसा साहित्य लिखा गया जिसको पूरी दुनिया फॉलो करती थी । संस्कृत भाषा के ग्रंथ , प्राकृत भाषा के ग्रंथ , पाली भाषा के ग्रंथ , मारु गुर्जर भाषा के ग्रंथ । दुनिया भर से लोग भारत आते थें , भारत में रहते थें , भारतीय ग्रंथों का अभ्यास करते थें । बाद में अपने अपने देश में वापिस जाते थें । और भारत में जो सीखा उसे अपने देश में फॉलो करते थें । आज हमारे आस – पास अंग्रेजी भाषा का माहौल इस कदर बना है कि २०० साल पूर्व आई हुई भाषा लिखने पढने में हमे समझती है लेकिन भारतीय भाषा केवल बोलने तक सीमित होती जा रही है । हमारे ऊपर संस्कृत भाषा हावी होनी चाहिए थी लेकिन हमारे ऊपर अंग्रेजी भाषा हावी हो चुकी है । यह आदत बदलनी चाहिए । वार्तालाप में और व्यवहार में जो अंग्रेजी शब्द ज़रूरी नहीं है उसे टालने की कोशिश करनी चाहिए । जब आप लाल बोल सकते हैं तो रेड क्यों बोले ? जब आप गुलाबी बोल सकते हो तो पिंक क्यों बोले ? जब आप एक बोल सकते हो तो वन क्यों बोले ? जब आप दस बोल सकते हो तो टेन क्यों बोले ? रेड को , पिंक को , वन को , टेन को स्कूल में रहने दो , ऑफिस में रहने दो । घर में रेड मत बोलो , घर में लाल बोलो । घर में पिंक मत बोलो , घर में गुलाबी बोलो । घर में वन मत बोलो , घर में एक बोलो । घर में टेन मत बोलो , घर में दस बोलो । घर को रेड की , पिंक की , वन की , टेन की आवश्यकता नहीं है । घर को लाल की , गुलाबी की , एक की , दस की आवश्यकता है । घर को मम्मी और आंटी जैसे शब्दों की आवश्यकता नहीं है , घर को मां और चाची जैसे शब्दों की आवश्यकता है । घर को पप्पा और अंकल जैसे शब्दों की आवश्यकता नहीं है , घर को बापु और चाचू जैसे शब्दों की आवश्यकता है । घर को हसबंंड और वाइफ जैसे शब्दों की आवश्यकता नहीं है , घर को पति और पत्नी जैसे शब्दों की आवश्यकता है । घर को सन और डोटर जैसे शब्दों की आवश्यकता नहीं है , घर को बेटा और बेटी जैसे शब्दों की आवश्यकता है । मैं स्कूल में क्यां पढ़ाया जा रहा है , बाजार में क्यां चल रहा है , उसमें हस्तक्षेप नहीं कर रहा हूं । हमारे भारत देश की हिंदी भाषा १००० साल पुरानी है , गुजराती भाषा १००० साल पुरानी है , मराठी भाषा १००० साल पुरानी है । इन दोनों के पीछे संस्कृत और प्राकृत भाषा है जो ५००० साल पुरानी है । जब आप भारतीय भाषा का शब्द छोड़कर अंग्रेजी का शब्द बोलते हो तब आप ५००० साल पुराना इतिहास छोड़ के २०० साल पुराने इतिहास के साथ चिपक जाते हो । बात समझ में आई , मेेरे भाई ?
मैं घरों में गोचरी लेने जाता हूं तो लोग बिनती करते हैं : एप्पल का खप है ? । मैं डर जाता हूँ कि ये कोई मोबाइल की तो बात नहीं हो रही है ? एप्पल की जगह सेब बोला जा सकता है । आप जब अंग्रेजी भाषा बोलते हो , धड़ल्ले से बोलते हो , गौरव से बोलते हो तब यह साबित हो जाता है कि आपको अपने ५००० साल पुराने इतिहास के लिए प्रेम नहीं है। कोई अंग्रेजी आदमी मिले , कोई विदेशी आदमी मिले उसको समझाना है तब ठीक है , ऑफिसवर्क है या स्कूली सिलेबस है तब भी ठीक है . लेकिन हम घर में भी अंग्रेजी में ही शब्द के शब्द बोले जा रहे है , शब्द के शब्द लिखे जा रहे है यह अजीब है । हमारी परंपरा को हमें ही प्रेम करना है , डायरी में लिख लो । हमारी भाषा हमारी समृद्ध परंपरा है । संस्कृत भाषा , प्राकृत भाषा , हिंदी भाषा , मराठी भाषा , गुजराती भाषा , राजस्थानी भाषा । हमें इन भाषाओं के सारे शब्द मालूम नहीं है । केवल कुछ अंग्रेजी शब्द हमें मालूम हैं , इस से हम खुद को बुद्धिमान् समझ ले यह गड़बड़ है। कंप्यूटर में , कंप्यूटर की कोड लैंग्वेज के रूप में , संदेशवाहक के रूप में व्यावहारिक आदान-प्रदान के रूप में , जहां अंग्रेजी भाषा है वहां से उसे निकालना संभव नहीं है । जो जहां पर बैठ चुका है वो वहाँ रहेगा , हम क्यां कर सकते हैं ? लेकिन जिसकी जहां जरूरत नहीं है उसको वहां से हटा देना चाहिए । आपके घर में अंग्रेजी भाषा के शब्द उपयोग में ना ले तो भी घर आराम से चलेगा । आप के मित्रों के साथ अंग्रेजी भाषा के शब्द न बोलें तो भी आराम से चलेगा ।
जब मैं यहाँ इस पाट के ऊपर बैठता हूँ तो इस पाट की पूरी जगह मैं इस तरह रोक लेता हूं कि यहां दूसरा कोई बैठ नहीं सकता है । वैसे जब आप अपनी वाणी में किसी अंग्रेजी शब्द को बैठा देते हो तो उस जगह पर अपनी परंपरा का शब्द नहीं आएगा यह निश्चित हो जाता है । एक जगह पे मैं शाम के समय बिहार करके पहुँचा । रात का व्याख्यान रखा था । रात को मैंने ५५ मिनट तक व्याख्यान दिया। व्याख्यान के बाद मैंने सभी को पूछा कि मैं पहले भी यहाँ बहुत सारे व्याख्यान दिया हूँ और आज भी व्याख्यान दिया , आज के व्याख्यान में आपको क्या फर्क लगा ? अब तत्काल बोलना था तो सभी ने कहा कि आप शाम का विहार करके आये हो तो आप थके हुए हो , आज आपके व्याख्यान में थकान महसूस हुई । तब मैंने उनको बताया भाई , मैं आप लोगों के साथ घुल मिलने के लिए आपकी तरह आपकी भाषा में रोज बोलता रहता था । तो मैं जब भी बोलता था मेरी पूरे व्याख्यान में बार बार अंग्रेजी शब्द आते रहते थें । लेकिन आज ५५ मिनिट ऐसी बीती है जिसमें मैंने एक भी अंग्रेजी शब्द का उपयोग नहीं किया है । क्यां आप अंग्रेजी शब्द का उपयोग किए बगैर एक घंटा वार्तालाप कर सकते हो ?आत्मनिरीक्षण कीजिए । आपको समझ में आएगा कि जहां जरूरी नहीं है वहां पर भी हम अंग्रेजी शब्द बोल रहे हैं । हम धन्यवाद बोलने की जगह थेंक यु बोलते हैं , हम क्षमा बोलने की जगह सोरी बोलते हैं । ऐसा सैंकडों जगह पर होता है । मैं ये नहीं कहता हूँ कि अंग्रेजी भाषा उसको आउट कर दो । जो दुनियादारी है वो है लेकिन जहां इसकी जरूरत नहीं है वहां उसे रखना वो हमारी परंपरा का अपमान है , वो हमारे गर्व का अपमान है। संत ज्ञानेश्वर , संत तुकाराम कोई अंग्रेजी भाषा में नहीं लिख के गए। हमारे संत कबीर , हमारे संत दादू , हमारे संत रैदास , हमारी मीराबाई , हमारे योगी आनंदघनजी – किसी ने भी अंग्रेजी में लिखा नहीं है फिर भी हमारे देश की संस्कृति का डंका पूरी दुनिया में बजता रहा है और इन्हीं के बलबूते पर बजता रहेगा। तो हमारे परिवार की भाषा , भारत की भाषा रहेगी यह समीकरण स्पष्ट रखो । हमारे व्यापार की भाषा , हमारे व्यवहार की भाषा जो भी हो लेकिन हमारे परिवार की भाषा भारतीय भाषा ही होनी चाहिए ।
विक्रम संवत् १०३४ वह समय है जब अंग्रेज भी भारत में नहीं आए थें । उस समय ये ग्रंथ लिखा गया। इस ग्रंथ में आचार्य चाणक्य का नाम आता है , इस ग्रंथ में आचार्य कामंदक का नाम आता है , इस ग्रंथ में विदुर का नाम आता है , भगवद्गीता का नाम आता है , श्री महावीर स्वामी भगवान् का नाम आता है , गौतम बुद्ध का नाम आता है । जीवन का नाम आता है , सुख दुःख का नाम आता है । धर्म अर्थ काम और मोक्ष , चारों पुरुषार्थ का नाम आता है । कल्पसूत्र के पहले व्याख्यान में एक वाक्य आता है । पुरुष विश्वासे वचनविश्वास: । बोलने वाला कौन है यह जान लो , बात अपने आप अच्छी लगेगी ? बोलने वाला अच्छा है तो बात अपने आप अच्छी लगेगी । भारतीय परंपरा में संस्कृत भाषा में जो भी लिखा गया , तीन शैली से लिखा गया । पद्य शैली में , गद्य शैली में और मिश्र शैली में । अगर मैं आपको कोई कविता सुना दूं , श्लोक सुना दूं तो वह पद्य है । यह दोहरा आपने सुना होगा : कबीर खडा बाज़ार में , सबकी चाहे खैर , ना काहूं से दोसती , ना काहूं से बैर । यह पद्य है । संस्कृत भाषा में पद्य में भी बहुत कुछ लिखा गया । श्लोक , अष्टक , षोडशक , षट्त्रिंशिका , पंचाशिका , शतक , सहस्री , ग्रंथ , काव्य , महाकाव्य इत्यादि । जो छंद में लिखा जाता है वह पद्य है , जो छंद के बंधन से मुक्त रहकर लिखा जाता है वह गद्य है । अभी मैं आपके साथ जो बोल रहा हूँ वो गद्य है । विवरण , कथा आदि को गद्य कहते है । संस्कृत भाषा में गद्य शैली से भी बहुत कुछ लिखा गया है । एक और शैली है लिखने की , मिश्र शैली । जो भी लिखा जाता है उसमें कुछ पद्य होता है , खुद गद्य होता है । इस शैली के ग्रंथ को चंपू कहते हैं । भारत देश में पद्य साहित्य के बहुत सारे ग्रंथ हैं , गद्य साहित्य के भी बहुत सारे ग्रंथ हैं । लेकिन चंपू साहित्य के ग्रंथ बहुत कम हैं । और ऐसे ग्रंथों में जो सर्वश्रेष्ठ दश ग्रंथ है उस में यशस्तिलक चम्पू सर्वोपरी है । जैसे पद्य साहित्य में रामायण , महाभारत , रघुवंश आदि ग्रंथ सर्वोपरी है, जैसे गद्य ग्रन्थों में कादंबरी , तिलकमंज़री आदि ग्रह सर्वोपरी है। वैसे चंपू साहित्य में यशस्तिलक चम्पू सर्वोपरी है । आचार्य सोमदेव की प्रथम विशेषता यह है कि वह भारत के सर्वश्रेष्ठ चंपूकाव्यकार है । विदेशी विद्वान् , वैदिक विद्वान् और जैन विद्वान् सब आचार्य सोमदेव को आदर देते हैं । गिरिश कर्नाड की रचना , बली – नीतिवाक्यामृत से प्रभावित है । आचार्य सोमदेव की द्वितीय विशेषता यह है कि कान्यकुब्ज के प्रतिहार राजा महेन्द्रपाल के दरबार में आप का विशेष स्थान था । प्राचीन कान्यकुब्ज आज का कंबोज है , उत्तर प्रदेश । आप का संबंध , वेमुलवाडा – तेलंगाना के राज परिवार के साथ भी था । आप ने राजनीति का ग्रंथ लिखा है क्योंकिराजा महाराजा , आप के लिए श्रद्धा रखता था । आचार्य सोमदेव की तृतीय विशेषता यह है कि आप ने जो ग्रंथ लिखा है वह राजनीति का ग्रंथ है । राजनीति के विषय पर लिखे गए ग्रंथ बहुत कम है। कौटिल्य का अर्थशास्त्र । चाणक्य नीति । कामंदकीय अर्थशास्त्र । विदुरनीति । अर्हन्नीति । गिने चुने ग्रंथ हैं । सामान्यतः राजनीति के ग्रंथ में दया ममता का स्थान कम होता है । नीतिवाक्यामृत के विवेचक कहते है कि मानवीय मूल्यों पर आधारित राजनीति का उपदेश आचार्य सोमदेव ने दिया है । नीतिवाक्यामृत की रचना दयालू महात्मा ने की है अतः राजनीति में भी ममता , आत्मीयता , वात्सल्य के साथ व्यवहार कैसे किया जाए इस प्रकार का मार्गदर्शन , नीतिवाक्यामृत में उपलब्ध होता है । आचार्य सोमदेव राजनीति विषयक ग्रंथ के प्रणेता हैं यह आपकी तृतीय विशेषता है ।ऐसे महान् आचार्य द्वारा विरचित नीतिवाक्यामृत के अलग – अलग ३२ प्रकरण हैं , कुल मिलाकर १५६१ सूत्र हैं । हम कुछ गिनेचुने सूत्रों की यात्रा करेंगे ।
